________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) હાત્માએ આત્મધ્યાનમાં તલ્લીન થાય છે. ધ્યાન દાનમાં, મેતા, સોફામના મિત્ર પ્રત્યેક અને વિચિત્ર પ્રકારને જ્ઞાનને ક્ષોપશમ પ્રગટે છે, તેથી સર્વ જી પિતાને જેવું જેવું ક્ષપશમ જ્ઞાન હોય, તદનુસારે ધ્યાન કરી શકે છે. અનાજ્ઞાનના પ્રભાવથી ધ્યાનમાં આનંદ પ્રગટે છે, અને તેથી વિકલ્પ સંકલ્પજનિત ખેદ રહેતું નથી. જે સમ્યજ્ઞાન વિના એકાંત ક્રિયાકાંડથી મુક્તિ માને છે, તેને હિતશિક્ષા આપે છે.
સહક જ્ઞાનવિલના તે ભ્રષ્ટ
सम्यग्ज्ञान विना मुधा, क्रियाकाण्डर्नु कष्ट ॥ महेतो तत्त्व न पामतो, धर्म विना ते भ्रष्ट ॥ १३१ ।।
ભાવાર્થ–સમ્યજ્ઞાનની પ્રાપ્તિવિના, ફેગટ ક્રિયા કાંડનું કષ્ટ છે. અજ્ઞાની કષ્ટક્રિયાથી અનેક પ્રકારના ઉપસર્ગ સહન કરે છે. તે પણ તે આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકતું નથી. કારણકે જ્ઞાનવિના તે આત્મિકધર્મ ઓળખી શક્ત નથી, અને આત્મિકધર્મ વિના તે ભ્રષ્ટ જાણુ. જ્ઞાનીની ક્રિયા સવિ લેખે થાય છે એમ કહ્યું છે. વળી કહ્યું છે કેनाणेण य मुणी होइ, न मुणी अरण्णवासेण--ज्ञानेन च નિમવતિ મુનિ મroથવાના જ્ઞાનથી મુનિપણું પ્રાપ્ત થાય છે, પણ કંઈ અરણ્યમાં વાસ કરવાથી મુનિપણું પ્રાપ્ત થતું
For Private And Personal Use Only