________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩ર ) મણિ રત્ન કરતાં અધિક છે, તત્ત્વવિવેકદષ્ટિથી સર્વ મતેમાં માધ્યસ્થ ભાવના પ્રગટે છે, અને કદાગ્રહ ગ્રહ છે, તે આત્મારૂપ સૂર્યથી છૂટી જાય છે. અગમ્ય જ્ઞાતિની વાણીને સમજનારા ચતુર પુરૂષને વિવેકદષ્ટિની પ્રાપ્તિ થાય છે, માટે શ્રી સર્વશની વાણીનો અભ્યાસ ક, વારવાર શ્રી સર્વજ્ઞની વાણી સદ્દગુરૂ પાસેથી સાંભળવા, તેને વિચાર કરે, હૃદયમાં શ્રદ્ધા કરવી. તેથી દુર્લભ વસ્તુની પણ પ્રાપ્તિ થતાં અનંત સુખ ભક્તા આત્મા બનશે. હવે માન વાસના વિગેરેથી આત્મધર્મ ન્યારે છે, તેવું સમજાવી શુદ્ધ ધર્મને આદર કરાવવા ઉપદેશ કર્યો છે.
કે ફુદ્દા ! मान वासना मन वसे । कीर्तिमाटे धर्म ।। વરાતમva afra વાંધે ઉર શર્મા કો
आत्मिकशुद्धस्वभावना । उपयोगे छे धर्म ॥ समज समज भव्यातमा । जेथी नासे कर्म ॥१३॥ ध्यावा अन्तष्टिथी। चिद्धन तत्त्वप्रकाश ॥ असंख्यप्रदेशी आतमा। ते तुं अविचल खास ॥१३॥ ते तुं अविचल खास छे । विमलेश्वर विख्यात । अवर न तुं त्रिकालमां। याद करी ले वात ॥१३७॥
For Private And Personal Use Only