________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭) ચમાં સપ્તભંગી માનતાં, સર્વ દોષ પરિહારપૂર્વક પ્રત્યેક નયની સિદ્ધિ થાય છે, પણ નયની જે સપ્તભંગી તે વિકલાદેશીજ હોય છે, અને જે સકલાદેશી સપ્તભંગી છે તે પ્રમાણ છે, શ્રી રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે विकलादेशस्वभावा हि नयसप्तभंगी वस्त्वंशमात्र मरूपकत्वात सकलादेशस्वभावानुप्रमाणसप्तभंगीसंपूर्णवस्तुस्वरूपप्ररूपकत्वाव એ સાત નય એક બીજાની અપેક્ષા ન રાખે તે દુર્નયા કહેવાય છે. અને એકાંતનય ગ્રહણ કરવાથી મિથ્યાદષ્ટિપણું પ્રાપ્ત થાય છે.
तम्हा सव्वेवि नया मिच्छादिही दिठा सपख्खपडिबद्धा अण्णेण्ण णिम्मिा उण हवंति सम्मत्तसम्भावा ॥ १ ॥ सम्मति तर्कवृत्तौ ॥ - હવે ધર્મ ઉપર સાતનય ઉતારે છે.
નૈગમનયથી સર્વ ધર્મ છે, કારણ કે સર્વ પ્રાણી, ધર્મને ઈચ્છે છે, એ નય અંશરૂપ ધમને ધર્મ એમ કહે છે. સંગ્રહનય કહે છે કે, વડેરાએ આદર્યો તે ધર્મ છે, એ નમે અનાચાર ત્યાગે, પણ કુલાચારને ધર્મ કહે, વ્યવહારનય કહે છે કે સુખનું કારણ તે ધર્મ છે, પણ એ નયે પુણ્યકરાણીને ધર્મ મા. જુસૂત્રને મતે ઉપગ સહિત વૈરાગ્ય પરિણામને ધર્મ કહે છે, એ નયમાં યથાપ્રવૃત્તિકરણના પરિણામ પ્રસુખ સર્વ ધર્મમાં ગયા. યથાપ્રવૃત્તિકરણ રિ
For Private And Personal Use Only