________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૦ )
અપેક્ષાએ ભ્રાતા કહેવાય છે. એમ શ્નપેક્ષા બુદ્ધિથી એક પુરૂષમાં પૂર્વોક્ત સમાધ લાગે છે, પણ એમ નથી કે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાયેા, એટલે તે સના પણ પિતા કહેવાય. કિંતુ કહેવાય નહી”, તથા તવા ભાષ્યમાં લખ્યું છે કે—
यथा सर्वमेकं सदविशेषात सर्व द्वित्वं जीवाजीवात्मकत्वात् सर्वं त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात् सर्वं चतुङ्कं चतु दर्शन विषयावरोधात् सर्वे पंचत्वं अस्तिकायावरोधात्, सर्वे पदत्वं पड़द्रव्यावरोधादिति यथैता न विप्रतिपत्तयो अथ च अध्यवसायस्थानांत राण्येतानि तद्वन् नयवादा इति ॥
ભાવઃ—જેમ સર્વ વસ્તુ એક છે, સત્ત્વપણુાના સરખાથી. તથા જીવ અને અજીવના ભેદથી, સ વસ્તુ મે પ્રકારે છે. તથા દ્રવ્ય ગુણ અને પર્યાયથી, સ વસ્તુ ત્રણ પ્રકારે છે. તથા ચક્ષુર્દન, અચક્ષુદ્દન, અવધિદર્શીન, કૈવલદશન, એ ચાર દનમાં સર્વવસ્તુ ભાસે છે, માટે વિષચીની અપેક્ષાથી સર્વના ચાર પ્રકાર છે. તથા પંચાસ્તિકાયની ઋપેક્ષાએ સર્વ વસ્તુ પાઁચપ્રકારની કહેવાય છે, તથા ષદ્ધભ્યની અપેક્ષાએ સવસ્તુ છ પ્રકારની કહેવાય છે. જેમ એ સ વ્યવહાર, વિવાદને ધારણ કરતા નથી. જંતુ તે સાપેક્ષવ્ય વહાર છે, તે સમ્યગજ્ઞાનનું કારણ છે. તેમ સાતનયેના
For Private And Personal Use Only