________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૮). આત્નીને પણ હેય છે. શબ્દનય કહે છે કે, ધર્મનું મૂળ સમકિત છે. માટે સમકિત તેજ ધર્મ કહેવાય છે, અને સમણિરૂઢનય કહે છે કે, જીવઅછવાદિ નવ તત્ત્વ તથા છ દ્રવ્યને ઓળખીને જીવસત્તા ધ્યાવે, અજીવને ત્યાગ કરે, એ જ્ઞાન દર્શન ચારિત્રને શુદ્ધ નિશ્ચય પરિણામ તેજ ધર્મ છે એ નયે, સાધક સિદ્ધના પરિણામ તેને ધમપણે લીધા. એવંભૂતના મતે શુક્લધ્યાન રૂપાતીતના પરિણામ, ક્ષપકએણિ કર્મક્ષયને કારણે તે ધર્મ. મોક્ષરૂપ કાર્ય ને કરે તે ધર્મ, એમ સાતનયથી ધર્મ જાણ.
હવે સાતન સિદ્ધપણું કહે છે. સર્વ જીવના આઠ રચકપ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ હેવાથી સર્વ , સિદ્ધસમાન છે.
સંગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન હોવાથી સર્વ જીવ સિદ્ધ છે, એ સંગ્રહનો પર્યાયાર્થિક નયે કરી કમ સહિત અવસ્થાને ટાળીને દ્રવ્યાર્થિક કરી સિદ્ધ સમાન અવસ્થા સર્વજીની અંગીકાર કરી.
વ્યવહારનય કહે છે કે, વિદ્યાલબ્ધિ પ્રમુખગુણથી સિદ્ધ થયા તે સિદ્ધ. આ નયે બાહ્ય વેષજ૫ આદિ ધર્મ અંગીકાર કર્યો. જુસૂત્રના મતે જેણે પિતાના આત્માની સિદ્ધપણાની સત્તા ઓળખી, અને ધ્યાનના ઉપયોગમાં વતે છે, તે સમયે તે સિદ્ધ જાણવો. એ ન સમકિતી જીવ
For Private And Personal Use Only