________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૨ )
કરે છે, ત્યારે નારકી કહેવાય છે, અને તેજ જીવ જ્યારે તિય ચેાનિમાં જાય છે, ત્યારે તિગ કહેવાય છે. એમ ચારગતિની અપેક્ષાએ ચાર પ્રકારના વ્યવહારને તે જીવ પામે છે, પણ તેથી તે જીવ નષ્ટ થતા નથી. તેમ સાતનયથી એકવસ્તુ સ્વરૂપ કહેવાય છે, પણ તેથી તે વસ્તુની નષ્ટતા થતી નથી. તે સધી સમ્મતિતકમાં નીચે મુજબ કહ્યું છે.
ગાથા.
जह संबंधविसिद्धा, सो पुरिसभाव निरइ सओ || तहदव्यमिदियगयं, रुवाइ विसेसणं लहइ ॥ १ ॥
જેમ એક પુરૂષ છે તે પુત્રાદિકના સબંધથી જુદા જુદા પિતાદિવ્યવહારને ધારણ કરે છે, પણ તેથી તે નષ્ટ થતુ નથી. તેમ એક કેરી ( આમ્રફળમાં ) ચક્ષુસંબંધથી રૂપવાન કેરી કહેવાય છે, અને તેજ કરીને જીભને સંબંધ થવાથી, રસવાળી કહેવાય છે, અને તે કેરીને નાસિકાને સંબધ થવાથી સુગ ધાદિવાળી કહેવાય છે, અને તેજ કેરીને ત્વક્ ઇન્દ્રિયને સંબધ થવાથી, સુકેમળાદિ વ્યવહારવાની કહેવાય છે, અને શ્રાપ્તેન્દ્રિયને સંબધ થવાથી પિચપિચાદિ શબ્દ ગ્યવહારને પામે છે, એમ પાંચઇન્દ્રિએ ના કેરીમાં સંબંધ થવાથી તે જુદા જુદા વ્યવહારને પામે છે પણ તેથી કેરી વસ્તુ
For Private And Personal Use Only