________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) यस्मात संज्ञातरार्थविमुखः समभिरूढो नयः नानार्थनामा एव भाषते यदि एकपर्यायमपेक्ष्य सर्वपर्यायवाचकत्वं तथा एकपर्यायाणां संकरः पर्यायसंकरे च वस्तुसंकरो भवत्येवेतिमाभूत् संकरदोषः अतः पर्यायांतरानपेक्ष एव सममिरूढनय इति ॥
ભાવાર્થ-શબ્દને ઈન્દ્ર,શક, પુરંદર ઈત્યાદિ સર્વ ઈન્દ્રના નામ ભેદ છે.તે એક ઇન્દ્ર પર્યાયવંત દેખીને તેનાં સર્વનામ કહે છે, પણ સમભિરૂઢનય નામ ભેદે અર્થભેદ સ્વીકારે છે, એજ બે નયને ભેદ છે. એક પર્યાયના પ્રગટવાથી અને શેષ પર્યાના અણુપ્રગટવાથી, શબ્દનય તેટલા સર્વનામ બોલાવે છે, પણ સમભિરૂ ઢનય તે પ્રમાણે બોલાવે નહિં. એટલે શબ્દનય અને સમભિરૂઢનયમાં ભેદ છે. ઘટ કુંભાદિકમાં જે સંજ્ઞાને વાચ્યાર્થ દેખાય તેનેજ, સંજ્ઞા કહે છે. સંજ્ઞાંતર અથ વિમુખ સમભિરૂઢનય છે. જે એક સંજ્ઞામાં સર્વ નામાંતર માનીએ, તે સર્વને શંકર થાય, અને પર્યાયને ભેદ રહે નહિં, અને જે પર્યાયાંતર હોય છે, તેને ભેદપણેજ હોય છે. તેથી પર્યાયાંતરને ભેદપણે રહ્યા. માટે લિંગાદિ ભેદના સાપેક્ષપણે વસ્તુનું ભેદપણું માનવું. એમ સમભિરૂઢ નયને મત છે. સમભિરૂઢ નિયામાં પણ સમભિરૂઢ નયની મુખ્યતા છે. આનયા એક અંશ ઓછી વસ્તુને પૂરેપૂરી કહે છે, તેરમા ગુણુ કાણાવાળા કેવલીને સિદ્ધ કહે છે.
For Private And Personal Use Only