________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૭ ) જીવ છે, તે સિદ્ધના જીવથી અનંતગુણ છે. સૂફમનિગોદના છ અનંતગુણા છે.
सूक्ष्मनिगोदनोविचार. જેટલા કાકાશના પ્રદેશ છે, તેટલા નિગદીયા ગોળા છે. તેમાં એકેક ગેળામાં અસંખ્યાતી નિગદ છે. અનંતજીને પિંડભૂત એકશરીર, તેને નિગદ કહે છે, એકેક નિગોદમધ્યે અનંતજીવે છે. અતીતકાલના સર્વસમય, તથા અનાગતકાલના સર્વ સમય, તથા વર્તમાનકાલને એક સમય તેને ભેળા કરી અનંતગુણ કરીએ તેટલાજીવ એક નિગદમાં છે, સંસારીજીવ અનંત છે. એકેકજીવના અસંખ્યાત પ્રદેશ છે. એકેકા પ્રદેશ અનંતકર્મની વર્ગણ લાગી છે, અને એકેક કર્મવર્ગણામાં અનંત પુદગલ પરમાણુઓ છે, એમ અનંત પરમાણુ એકેક જીવને લાગ્યા છે. તથા એકેક પરમાણમાં અનંત ગુણપર્યાયવ્યાપીને રહ્યા છે. અનંતગુણ પુદ્ગલપરમાણુ જીવથી છૂટા છે. અસંખ્યાતા ગોળામાટે શાસ્ત્રની સાક્ષી નીચે મુજબ છે.
થા,
गोलाय असंखिज्जा, असंखनिगोयओ हवइ गोलो; इकिकमि निगोए, अणंत जीवा मुणेयव्या. ॥१॥
For Private And Personal Use Only