________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩) સકર્માજીવને સિદ્ધ સમાન કહે છે, અને સંસારી જીવ ભવિ
કાલમાં સિદ્ધ થશે, તે રૂસૂત્રનય છે તે અનાગતને કેમ અવસ્તુ કહે છે તેને પ્રત્યુત્તર કે, હે ભવ્ય ! એતે અનાગત ભાવી છે માટે કહેતા નથી. વર્તમાન સર્વગુણની છતિ આમપ્રદેશે છે, પણ તે આવરણદોષથી પ્રવર્તતી નથી. વર્તમાનકાલમાં સિદ્ધપણાને આવિર્ભાવ નથી. વર્તમાનકાલમાં આત્મગુણોને તિભાવ છે. માટે સંગ્રહનેયે કહીએ. આત્મામાં સર્વ કેવળજ્ઞાનાદિ ગુણ છતા પણે વતે છે. તે માટે સિદ્ધ કહેવાય છે. નામાદિક નિક્ષેપા તે સર્વે, રૂજુ સૂત્રનયના ભેદ છે. નામાદિક ત્રણ નિક્ષેપા દ્રવ્ય છે, અને ભાવ તે ભાવ છે.
५ शब्दनयस्वरूप लिख्यते. शप आक्रोशेशपनमाव्हानमिति शब्दःशपतीति वा आव्हानयाति शब्दः शप्यते आहूयते वस्तु अनेनेति शब्दातस्य शब्दस्य यो वाच्योर्थातत् परिग्रहात् तत् प्रधानत्वात् नयशब्दः यथाकृतकत्वादि इत्यादिकपंचम्यनः शब्दोऽपिहेतुःअर्थरूपंकृत कत्वमनित्यत्वगमकत्वात् मुख्यतया हेतुरुच्यते उपचारवस्तु त-- द्वाचककृतकत्वाच्छब्दो हेतुरभिधीयते एवमिहापि शब्दवाच्यार्थ परिग्रहादुपचारेण नयोपि'शब्दो व्यपदिश्यते इतिभावः अथवा ऋजुमूत्रनस्यामाष्टं प्रत्युत्पन्न वर्तमानं तथैव इच्छत्यसौ शब्द
For Private And Personal Use Only