________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૩૯૦ ) દ્રવ્યમાં છે, તે તથારીત્યા સહવા. તે દષ્ટાંત દ્વારા સમજાવે છે. જો હોઠ, ગાબડ, કાંઠે, પાલ, તલ, કુક્ષિપેટ, બુનપહોળો ઈત્યાદિ સ્વપર્યાયથી ઘટ જz છે. તે ઘટને સ્વ પર્યાયે, છતાપણે અર્પિત કરીએ ત્યારે કુંભ કુંભ ધમેં સર કહેવાય પણ અછતાદિક ધર્મની સાપેક્ષા રાખવાને ચાલૂ પૂર્વક મતિ ભંગ કહે. ચાત સરિતાદ: એ પ્રથમ ભંગ જાણ. તથા જીવ જ્ઞાનાદિક ગુણે કરી અસ્તિ છે. માટે જીવમાં સ્થાતિશીલા એ પ્રથમ ભંગ જાણ. પટમાં રહેલા ત્વક જે શરીરની ચામડીને ઢાંકે, લાંબે પથરાય, ઈત્યાદિ પર્યાય તે ઘટના પર્યાય નથી, પટના પર્યાય છે. ઘટમાં પટના પર્યાયની નાસ્તિ છે. તેથી એ પર્યાયને મસમાજ છે. તે ઘટના પર્યાય નથી. પરપર્યાયની અપેક્ષાએ ઘર સત્તા છે. એમ છવમાં પણ અચેતન દ્રવ્ય મૂર્વ પર્યાયની નાસ્તિ છે. તેથી જાતજારિત એ બીજે ભંગ જાણવે. કેમકે પરપર્યાયની નાસ્તિતાનું પરિણમન દ્રવ્ય મળે છે. બીજા ભંગમાં છતાં ધર્મની સાપેક્ષતા રાખવા માટે #ાત પર કહ્યું છે ઈતિદ્વિતીય ભંગ.
तथा सर्वो घटः स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां सत्चासत्त्वाभ्यामर्पितो युगपद् वक्तुमिष्टो अवक्तव्यो भवति स्वपरपर्यायसवासत्त्वाभ्याएकैकेनाप्यसांकेतिकेन शब्देन सर्वस्यापि तस्य वक्तुमशक्यत्वादिति एवं जीवस्यापि
For Private And Personal Use Only