________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૮) કના ધર્મની વ્યાવૃત્તિતાત્વરૂપ પરમ છે, તે વિવક્ષિત દ્રવ્યમાં નથી, અર્થાત્ તેની નાસ્તિતા આવી, માટે નાસ્તિસ્વભાવ જાણ. જેમ જીવમાં જ્ઞાનદર્શન ચારિત્ર સુખ વીર્ય દિગુણની અસ્તિતા છે, અને પર દ્રવ્યસ્થિત અચેતનાદિક ભાવની નાસ્તિતા છે. અર્થાત્ અજીવના ધર્મો છે, તે જીવદ્રવ્યમાં નથી. માટે પરધર્મની નાસ્તિતા છે. પણ તે નreતતા તે અજીવ દ્રવ્યમણે સરિતપણે રહી છે. જેમ ઘટના ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટધર્મનું અસ્તિત્વ છે. અને પટાદિધર્મોનું ઘટમાં નાસ્તિત્વ વર્તે છે. તથા જીવમાં જ્ઞાનાદિક ગુણનું અસ્તિત્વ છે અને પુદગલાદિકની નાસ્તિતા છે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે હે નૌતમ ! અસ્થિરં દિશત્તે મિg, fશ્ચત્ત નત્તેિ રિમg, તથા ઠાણાંગ સૂત્રે પણ કહ્યું છે કે ? ૨ - નથિ રૂ સિદિશન િક સિગવત વં એ ચતુગી કહી છે. શ્રી વિશેષાવશ્યક મણે કહ્યું છે કે, જે વસ્તુને ૩રિતવ નrfeતત્વ ધર્મ જાણે છે, તે સમ્યગજ્ઞાની છે. અને જે અસ્તિ નાસ્તિ રવરૂપ નથી જાણતે, તેને મિથ્યા
ત્વી જાણુ, અથવા અયથાર્થપણે જાણે છે, તેને મિથ્યાત્વી કહે છે. .
નથી. सदसदविसेसणाओ, भवहेउ जटिओवलंभाओ॥ नाणफलाभावाओ, मिच्छादिठिस्स अन्नाणं ॥१॥
For Private And Personal Use Only