________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬) પરદ્રવ્યના અનંતગુણ પર્યાયની નાસ્તિ રહી છે. અસ્તિ અને નાસ્તિ સમકાલે રહી છે. માટે તાત્તિ એ ત્રીજો ભંગ - જાણ.
૪. અસ્તિ અને નાસ્તિ એ બે ભંગ એક સમયમાં છે, પણ વાણથી અતિ શબ્દોચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે છે. તેથી નાસ્તિભંગ તે સમયે કહેવાય નહીં. નાસ્તિભંગ કહેવાના કાલમાં સરિતમં કહી શકાતું નથી. સરિતનું ઉચ્ચારણ કરતાં તે સમયે નાસ્તિભંગ નહિં કહેવાથી જાતિને મૃષાવાદ લાગે. તેમ નાસ્તિ કહેતાં સરિતને મૃષાવાદ લાગે. માટે આ બે ભંગ એક વા બે સમય, વિગેરે માં કહ્યા જાય નહીં, વચન અગેચર છે માટે છે ચાલૂ સહિત નવથ ભંગ જાણ.
૫. વસ્તુમાં અરિતધર્મનું પણ અવક્તવ્યત્વ છે. માટે ચાત મરિત વય નામને પંચમ ભંગ જાણ.
૬. તથા વસ્તુમાં નાસ્તિ ધર્મ પણ છે માટે ચાતુનાહિત સવારથ છઠ્ઠો ભંગ છે.
૭. ગણિત તથા નારિતા એ બે ધર્મ છે, તે એક સમયમાં વસ્તુમાં વતે છે. પણ તે વાળ છે માટે રાત rfeતનાહિતપુv– મવશ નામે સાતમે ભંગ જાણુ.
એ સાત ભંગ એક તથા અનેકમાં પણ લાગે છે. જેમ १ स्यात् एकं २ स्यात् अनेकं ३ स्यात् एकानेकं ४ ॥
For Private And Personal Use Only