________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ર) સ્વપર્યાયના સત્ત્વપણાથી, અને અન્યત્ર પરપર્યાયના અસત્વપણાથી, શાક અને નરવ એમ બે ધર્મ રહે છે. જેમ ઘટ સ્વપર્યાયે સત્ છે, પરપર્યાયે સન્નત છે, પોતાના પર્યાયથી ઘટ અને પરપર્યાયની અપેક્ષાએ અઘટ છે. એમ જીવમાં સ્વગર્યાયની અસ્તિતા, અને પરપર્યાયની નાસ્તિતા એક સમયમાં છે. પણ કહેવામાં અસંખ્યાતા સમય લાગે છે. રચાત્ રિત નાદિત એ ચતુર્થભંગ કહ્યો.
तथा एकस्मिन् देशे स्वपर्यायैः सद्भावेन विवक्षितः अन्यत्र तु देशे स्वपराभयपर्यायैः सत्त्वासत्त्वाभ्यां युगपदसांकेतिकेन शब्देन वक्तुं विवक्षितः सन् अवक्तव्यरूपः पंचमो भंगो भवति एवं जीवोऽपि चेतनत्वादिपर्यायैः सन् शेषैः अवक्तव्य इति ॥ | ભાવાર્થ –તથા એક દેશમાં પોતાના પર્યાયેથી છતાપણે વિવક્ષા કરીએ અને બીજા દેશમાં સ્વપર ઉભયપર્યાથી ર૪ તે છતાપણે અને સારા તે અછતાપણે સમકાલે વિવફા કરીએ ત્યારે સવાસસ્વરૂપ ઉભયને સાંકેતિક એક શબ્દ નહીં હોવાથી ઉભયનું સ્વરૂપ કહી શકાય નહીં–માટે ચાતમfeતમાળ રૂપ પંચમે ભંગ જાણુ.
तथा एकदेशे परपर्यायैरसद्भावेनापितो विशेषतः अन्यैस्तु स्वपराभयपर्यायैः सद्भावासद्भावाभ्यां सत्त्वासत्वाभ्यां युगपदसांकेतिकेन वक्तुं विवक्षितः कुंभोऽसन् अव
For Private And Personal Use Only