________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૯ )
ચવે છે, નિગદના બે ભેદ છે. ૧ એક વ્યવહારરાશિનિદ અને બીજી અવ્યવહારરાશિનિ દ. તેમાં બાદર એકેન્દ્રિય. પણું ભાવેત્રપણું પામીને પશ્ચાત નિગદમાં ગયા છે, તેને વ્યવહાર શશિયા કહે છે. જે જીવ કેઇપણ કાળે નિગદમાંથી નીકળ્યા નથી, તેને અવ્યવહારરાશિયા નિગેદવ કહે છે. અત્ર મનુષ્યમાંથી કમ ખપાવીને જેટલા જીવ એક સમયમાં મુક્તિ પામે છે. તેટલા જીવ તેજ સમયમાં અવ્યવહારરાશિસૂફમનિગદમાંથી નીકળી ઊંચા આવે છે. જે દશ જીવ મુક્તિ પામે તે દશજીવ નીકળે. કેઈવેળા ભવ્યજીવ ઓછા નીકળેતો, તે સ્થાને એક બે અભવ્ય નીકળે પણ વ્યવહારરાશિમાં છવ વધે ઘટે નહિં.
લેકમધ્યના નિગદીયા ગેલા, છદિશિના આવ્યા પુદ્ગલને, આહારપણે લે છે. તે સવારના કહેવાય છે. લેકાંત પ્રદેશમાં રહેલા નિગદીયા ગોળાને ત્રણદિકના આહારની સ્પર્શના છે. માટે તેને વિકલગોળા કહે છે. પંચસ્થાવર સૂફમજીવ, ચઉદ રાજકમાં વ્યાપીને રહ્યા છે. સાધારણપણું માત્ર એક વનસ્પતિમાં છે, પણ ચારમાં નથી. નિગદીયાજીવ અનંત દુઃખ ભગવે છે, જીવ, અજીવ, પુણ્ય પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ, અને મોક્ષ એ નવ તત્ત્વપણ જ્ઞાનમાં વિષયભૂત થાય છે. ઈત્યાદિ સર્વ પ્રમેયને પ્રમાતા આત્મા છે, સર્વ પદાર્થોમાં પ્રમેયસ્વરૂપ સાધા
24
For Private And Personal Use Only