________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮ ) રિત અદાર છે. શરીરાદિ પુદ્ગલવસ્તુ યદ્યપિજીવથી જુદી છે, તે પણ રિમમા લેલીપણે એકઠી મળી રહી છે. તેને જીવ અજ્ઞાનથી પિતાની માને છે, તેને ગુvafa saહાર કહે છે.
તથા વળી વ્યવહારના બે ભેદ કહ્યા છે. ૧ નમૂતवहार २ असदभूतव्यवहार तेमां ५५ सदभूतव्यवहारना ભેદ છે. એક રુદ્ધનમૂતગવદ્યાર, તે જેમ આત્માનું કેવલજ્ઞાન. અત્ર કેવલજ્ઞાન ક્ષાયિકભાવાય છે, તેમાં કોઈ જાતની અશુદ્ધતા નથી બીજા ભેદમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ છે, પણ તે ક્ષપશમભાવે છે. માટે અશુદ્ધતા છે, તે સ મૂત વ્યવદાર જાણ.
પર પરિણતિ ભળતાં દ્રવ્યાદિક ઉપચારથી નવ પ્રકારે મનમૂતળવદ્દાર છે.
દ્રાચારઃ જીનાગમમાં ક્ષીરનીર ન્યાયે, જીવ પુદ્ગલ સાથે મળ્યાં છે. માટે જીવ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્યને ઉપચાર જાણવો. - ૨ ગુગુityવાર: ભાવલેશ્યા આત્માને અરૂપી ગુણ છે, તેને કૃષ્ણ, નીલ, કાપતાદિ લેશ્યા કહીએ છીએ. પુદ્ગલ દ્રવ્યના કૃષ્ણાદિ ગુણને ઉપચાર આત્મ ગુણમાં કરીએ છીએ. તે ગુણે ગુણેપચાર જાણ.
૩ પf vપોપચારઃ અશ્વ, હાથી, પ્રમુખ આત્મ
For Private And Personal Use Only