________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૮) નપ્રવૃત્તિના ત્રણ ભેદ છે. ઈહ પરલોક પુગલસુખ આશા રહિત શુદ્ધસાધનમાર્ગે અરિહંતની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેને ૧ શોત્તરનાધનugત્તિ કહે છે. સ્યાદ્વાદજ્ઞાન વિના મિ
થ્યાભિનિવેશ સહિત સાધનપ્રવૃત્તિ છે, તેને ૨ કુપાવજનિક રાધનપત્તિ કહે છે, અને લેકના દેશ, કુળ, વંશ, રૂઢીની ચાલે જે પ્રવર્તવું, તેને લેક વ્યવહારપ્રવૃત્તિ કહે છે. લોકવ્યવહાર પ્રવૃત્તિના પણ આર્ય અને અનાર્ય એ બે ભેદ છે. આર્યમાં પણ સમકિતી ગૃહસ્થના કુળ, રીત રીવાજ, આચારની પ્રવૃત્તિ અને બીજી મિથ્યાત્વીઓના કુળ, રીત; રીવાજ, આચારની પ્રવૃત્તિ.
વળી ભેદાંતરે વ્યવહારના છ ભેદ કહ્યા છે. ૧ જુJagr૪. ઉપરના ગુણસ્થાનકનું ગ્રહણ કરવું, અને પાછ. લાગુણઠાણાનું છોડવું. અથવા રત્નત્રયી આત્માથી બિન નથી તે પણ સમજાવવા ભેદ કરવા, તે શુક્રવાર છે. જીવનમાં અજ્ઞાન, સાગ, દ્વેષરૂપ અશુદ્ધપણું છે. તેને શુક્રવ્યવહાર કહે છે. જીવ અને પુદ્ગલના સંબંધે અશુદ્ધવ્યવહાર છે, એ બે દ્રવ્યવિના બાકીના દ્રવ્યમાં અશુદ્ધવ્યવહાર નથી. ૩ પુણ્યક્રિયાપ્રવૃત્તિને શુમાર કહે છે. આ પાપની કિયાને સમ ગ્રાહાર કહે છે. પુત્ર, પુત્રી, સ્ત્રી માત, પિતાદિક કુટુંબ તથા ઘન ઘર વિગેરે આત્માથી ભિન્ન છે, પણ અજ્ઞાનથી જીવે પિતાનું કરી જાયું છે. તે કાન
For Private And Personal Use Only