________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૫ )
મ
तेनेति व्यवहारः लोकव्यवहारपरो वा विशेषतोयस्मात्तेन व्यबहारः न व्यवहारः स्वस्वधर्मप्रवर्तित्वेन ऋते सामान्यमिति स्वगुणप्रवृत्तिरूपव्यवहारस्यैव वस्तुत्वंमंतरेण तद्भावात् सद्विविधः विभजनप्रवृत्तिभेदात्प्रवृत्तिव्यवहारस्त्रिविधः १ वस्तुपवृत्तिः रसाधनप्रवृत्तिः लौकिकप्रवृत्तिश्च साधनमवृत्तित्रेचा लोकोत्तर लौकिक कुपात्रचनिकभेदात् इतिव्यवहारनयः श्रीविशेषावश्यके
ભાવા—સ'ગ્રહનયે ગ્રહણ કરેલી વસ્તુને ભેદાંતરે વહેંચે, તેને વ્યવહારનય કહેછે. જેમ દ્રવ્ય એવું સામાન્ય નામ છે, તેની વ્હેંચણ કરીને દ્રવ્યન: બે ભેદ પાડે, જેમ દ્રવ્યના બે ભેદ ૧ જીવદ્રવ્ય ખીજું અજીવદ્રવ્ય. તેમાં વળી જીવદ્રવ્યના બે ભેદ પાડે ૧ સિદ્ધ બીજા સ‘સારી. તેમાં સંસારીજીવના બે ભેદ છે ૧ સ્થાવર અને ત્રસ. તેમાં સ્થાવરના પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિ કાય એ પચભેદ છે. અને ત્રસના દ્વીન્દ્રિય, વીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પચેન્દ્રિય, એ ચાર ભેદ છૅ. તેમાં પંચેન્દ્રિયના ચારભેદ છે, દેવતા, મનુષ્ય, તિ, અને નારકી. વળી સ’સારીજીવના બે ભેદ છે, એક અયેગી ચઉર્દુમા ગુણુઠાણાવાળા, અને બીજા સયેાગી. તે સયેગીના બે ભેદ, એક કેવલી અને બીજા છદ્મસ્થ. તે છદ્મસ્થના એ ભેદ છે, એક ક્ષીણમાહી બારમાગુણુઠાણે વર્તતા, કે જેણે મેહનીયકમ' ખપાવ્યુ` તે.
For Private And Personal Use Only