________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૩ ) વિશેષ સ ગ્રહ છે. વિશેષ સંગ્રહને વિસ્તાર ઘણે છે. તથા વિશેષાવસ્યકમાં સંગ્રહાયના ચાર ભેદ કહ્યા છે. સામાન્ય પણે સર્વ વસ્તુને ગ્રહણ કરવો. અથવા સામાન્યરૂપપણે સર્વને સંગ્રહ કરે તેને સંઘના કહે છે, તેના ચારભેદ છે. ૨ સંપૂaોતiઘદ ૨ fireતરંગદ, રૂ ઝનુનમસંપ્રદ, ४ व्यतिरेकसंग्रह
૧ સામાન્યપણે વહેંચણવિના એ ઉપયોગ અથવા એવું વચન અથવા એ ધર્મ કેઈપણ વસ્તુમાં હોય તેને ગ્રહે, તે સંસ્કૃત સંપ્રદૂના કહેવાય છે.
૨ એક જાતિ માટે એક માનીને, એકમાં જ સર્વનું ગ્રહણ કરવું, તેને fiveત સંઘના કહે છે. જેમ જે મા, gf grઢ ઈત્યાદિ અનાતિવસ્તુ પણ એક જાતિથી ગ્રહણ થાય છે. ઘરવ જાતિથી અતીતકાલ, અનાગતકાળ અને વર્તમાનકાલના સર્વ ઘટોનું ગ્રહણ થાય છે.
૩ અનેક જીવરૂપ અનેક વ્યક્તિમાં જે અનુગમ ધર્મ વતે છે, તેને અનુરમહંદુ કહે છે. જેમ નરિમા અરમા. સપણું સર્વજીવમાં સરખું છે.
૪ જેના ના કહેવાથી ઇતર સર્વને જ્ઞાનથી સંગ્રહ થાય. અજીવ છે એમ કહેતાં, જીવ નથી તે અજીવ કહેવાય. અર્થાત્ કોઈક જીવ છે એમ ઠર્યું. તથા ઉપગે જીવનું ગ્રહણ થાય છે, માટે તેને તિરેક સંપ્રદ કહે છે.
For Private And Personal Use Only