________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૨ )
અનંતજીવૃત્તિએ છ પ્રકારની હાનિ તથા છ પ્રકારની વૃદ્ધિ, સર્વદ્રવ્યમાં સદા સમયે સમયે પરિણમી રહી છે. અગુરૂલ સ્વભાવને આવરણ નથી, તથા આત્મામાં જે અગુરુલઘુગુણ છે, તે આત્માના અસ`ખ્યાત પ્રદેશે જ્ઞાયિકભાવ થયે છતે સર્વગુણામાં સામાન્યપણે પરિણમે છે, પણ અધિક ન્યૂન પરિણમતા નથી. તે અનુરૂલઘુગુણનું પ્રવર્તન જાણવુ. અનુરૂલઘુગુણને ગેાત્રકમ રૂપે છે. અનુપુર્નતિ એ પ્રમાણે મૂળ સામાન્ય સંગ્રહના અસ્તિત્ત્વવિદ છ ભેદ જાણવા.
તથા ઉત્તરનામાન્ચના બે ભેદ છે. ૧ જ્ઞાતિનામાન્ય ૨. समुदायसामान्य તેમાં ગાયના સમુદાયમાં ગેાત્મરૂપ જાતિ છે તથા ઘટ સમુદાયમાં વસ્ત્ર, તથા વૃક્ષ સમુદાયમાં સ્વરૂપ સામાન્યધર્મ. તથા મનુષ્યના સમુદાયમાં મનુખ્યત્વે સામાન્ય ધમ તે જાતિ સામાન્યસગ્રહ જાણવા. તથા આંબાના સમૂહને આમ્રવન કહેવુ, તથા મનુષ્યના સમૂહને મનુષ્યવ્રુન્દ કહેવું, તે સમુદાય સામાન્ય છે. ઉત્તરસામાન્ય છે, તે ચક્ષુદ’ન તથા અચક્ષુદશ નથી ગ્રહાય છે, અને મૂલસામાન્ય છે, તે અષિર્શન તથા વનવરોનથી ગ્રહાય છે. તથા વળી સંગ્રહનયના બે ભેદ છે. ૧ સામાન્યનુંપ્રā. ૨ વિરોવતંત્ર. ત્યાં છ દ્રવ્યના સમુદાયને દ્રવ્ય એવું કહેવુ, તે સામાન્ય સંગ્રહ છે. દ્રવ્યત્વ કહેવાથી સવ દ્રવ્યનું ગ્રહણુ થાય છે, અને જીવતે જીવ કહી અજીવથી જુદો પાડવા તે
For Private And Personal Use Only