________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૯ )
એક અંશને ગ્રહણ કરે છે, તેને નૈગમ કહે છે. જેમ ફાઈ રૈયત્ત મનુષ્ય સિદ્ધાચલ યાત્રા કરવા માટે ઘરમાંથી હાર નીકળ્યે. લેાકેા તેને ગામની હાર વળાવી આવ્યા. કોઇ મનુષ્યે પૂછ્યું' કે દેવદત્ત કયાં ગયા ? ત્યારે એકે કહ્યું કે વત્ત સિદ્ધાચળ ગયા. હજી દેવદત્ત ગામની બહાર છે, પણ ગમનના એક અ'શ ગ્રી સિદ્ધાચલ ગયા એમ કહેવું, તે નાગમનયની પ્રવૃત્તિ છે. તથા ગુરૂએ શિષ્યને કહ્યું, સંથારો કર. શિષ્ય સંથારો પાથરવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. ગુરૂએ પૂછ્યું, સંથારો કર્યો કે; શિષ્યે કહ્યું કર્યાં. આ વન પણ નૈગમનયનુ છે. કરવામાંડી વસ્તુ કરી કહેવાય, એમ જ્ઞા નયને અભિપ્રાય છે. યથા માળે જ જમાલીએ કરવા માંડયું તે કર્યું' ના કહેવાય, એમ કહી નૈગમનયના અભિકાચના અપલાપ કર્યો હતેા, માટે તેને ઉત્સૂત્રભાષી છે એમ શ્રીવીર પ્રભુએ કહ્યા હતા. તથા જેમ કેઇ મનુષ્યને રૂપૈયા લેવાનું મન થયું. તેથી તે રૂપૈયા માટે માટી લેવા ગયા. માર્ગ માં કેઇએ પૃચ્છા કરી કે, હે ભવ્ય ! તું કયાં જાય છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, હું રૂપૈયા લેવા જાઉં" છું. હજી રૂપૈયા તે મળ્યા નથી, તેપણ માટીથી મળશે. માટી અર્થે ગમનના અભિપ્રાયમાં રૂપૈયાના આરોપ કર્યાં. માટે તેને નગમનય કહે છે. વસ્તુના એક અંશમાં વસ્તુને આરેપ કરવા, તે નૈગમનું કાય છે. તથા સર્વ જીવના
For Private And Personal Use Only