________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦), આઠરૂચક પ્રદેશ નિર્મલ છે, સિદ્ધસમાન છે, તેથી સર્વ જીને સિદ્ધ કહેવા, એ નૈગમનું વચન જાણવું. આઠરૂચકપ્રદેશ નિર્મળતારૂપ એક અંશથી સર્વ પરિપૂર્ણ વસ્તુ ધર્મને પદાર્થમાં આરેપ કર્યો. નૈગમનયના ત્રણ ભેદ છે. સતામ, અનાજનૈનમ, અને વર્તમાનામ. વળી તૈગમનયના ત્રણ ભેદ છે–૧ ૧ આરોપ ૨ ગ્રંશ અને ૩ સંઘ તેમાં આરોપના ચાર ભેદ છે. ૧ ક્રાઇ, ૨ , ૩
ઢા અને ચોથા વરો . તેમાં પ્રથમ દ્રવ્યાપ છે તેને કહે છે. કાલદ્રવ્યરૂપ ભિન્ન વસ્તુ નથી. પંચાસ્તિકાયમાં સમયે સમયે ઉત્પાદવ્યયની વર્તનને કાલ કથે છે. તે પંચદ્રવ્યમાં, સમયે સમયે વતી રહે છે. તેવી વર્તન કંઈ છઠ્ઠદ્રવ્ય નથી તેમ છતાં તેવી વતનામાં દ્રવ્યને આરેપ કરી, વર્તનને કાલદ્રવ્ય કહેવું, તે ટૂઘારો જાણ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ છે, તે ગુણેને આત્મદ્રવ્યમાં આપ કરે અર્થાત્ દ્રવ્યને ગુણ કહે. જેમ સમા, કાન, ગરબા,દર્શન, સાતમા, ચારિત્ર ઈત્યાદિ દ્રવ્યમાં ગુજારા જાણ. તથા વળી ચંચળતા, સંસ્કૃતિ, વેગ, કીતિ, બળ, વિગેરે તથા મૂર્ખતા, નિંદા, અપકીતિને
જીવમાં આરેપ કરી જીવને ચંચળ કહે, મૂર્ખ કહે નિંદક કહે બળવાન કહે, ઈત્યાદિ સર્વ જુના જાણ. પુણ્ય અને પાપની પ્રકૃતિથી કહેવાતા ગુણે તથા દુર્ગુણેને
For Private And Personal Use Only