________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૫ )
પણ સિદ્ધિ થાય છે. જીવ અને અજીવ પદાર્થ એ ભિન્ન છે. તેની અપેક્ષાએ દ્વૈતત્વપણું છે. તથા આત્માને કમ લાગ્યાં છે, તેથી આત્મા અને કમ એ હેાવાથી દ્વૈતત્ત્વ સિદ્ધ કરે છે, તથા સંસારી આત્મામાં શુદ્ધપરિણામ અને અશુદ્ધપરિણામ હાવાથી દ્વૈતત્ત્વ ઠરે છે, તથા આત્મા અને તેના પર્યાય એમ ભેદ પાડવાથી દ્વૈતત્ત્વના વ્યવહાર થાય છે. તેમજ આત્માને ક્રમ લાગ્યાં છે, પણ કં છે તે આત્માની અપેક્ષાએ સત્ છે, તેથી એક આત્મા માનવાથી અદ્વૈતપણું એક જીવા૫ેક્ષાએ સિદ્ધ ઠરે છે તથા આત્મા અને આત્માના પર્યાય છે, તે આત્માથી અભિન્ન છે, તેથી તેની અપેક્ષાએ એકપણું સિદ્ધ ઠરવાથી અદ્વૈતત્વની ઉપપત્તિ થાય છે. તથા આઠમા ગુણસ્થાનકથી ક્ષપકથ્રેણિ મંડાય છે, ત્યાં શુકલધ્યાનના પ્રથમ પાયાની શરૂઆત થાય છે. દશમા શુશુઠાણે એકવવિત ક અપ્રવિચાર નામના દ્વિતીય પાયામાં ગુણ અને પર્યાયના સમાસ આત્મામાં કરવામાં આવે છે, અને ત્યાં ઐકયત્વપણે આત્મસ્વરૂપના થયેાપશમધ્યાને શ્રુતજ્ઞાનાલ’બી ઉપયેગ વતે છે. ત્યાં એક આત્મસ્વરૂપવિના અન્યના કિચિત્ પણ ઉપયેાગ નથી. તેથી તે પાયાની અપેક્ષાએ અદ્વૈતત્વ આત્માનુ ઠરે છે. નિશ્ચયથી જડતત્વ છે, તે આત્મામાં નહિં વવાથી આત્મામાં અદ્વૈતત્વ સ્વસ્વરૂપની અપેક્ષાએ વતે છે. તેથી જડતત્વપદાર્થના નિષેધ ઠરતા નથી. તથા સત્તા
For Private And Personal Use Only