________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬) રૂપ સાધારણ ધર્મ કે જે સર્વ પદાર્થોમાં પ્રત્યચને ધારણ કરે છે, તે પણ કાયમ રહે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. દ્રવ્યમાં કહેવા ગ્ય ગુણ અંગીકાર કરે છે, તેને વ્યવ્યાર્થિવ કહે છે. આત્માને અજ્ઞાની કહે, તેને અશુદ્ધ પ્રદાન કહે છે. કારણ કે અજ્ઞાન
એ અશુદ્ધતા છે, તેને આત્મામાં આરેપ કર્યો. તથા પદ્રવ્ય છે, તે ગુણ પર્યાયસહિત છે, એમ કહેવું તેને અન્ય દ્રશrfથવાના કહે છે. સર્વ જીવ દ્રવ્યની મૂલ સત્તા એક છે. એમ કહેવું તેને પ્રમાથિજાના કહે છે. સર્વ જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મલ છે. એમ કહેવું તેને શુદ્ધ દાર્થવાના કહે છે–સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ એક સરખા છે, તેમાં કિંચિત્ પણ ફેરફાર નથી એમ કહેવું તેને રન્નાદ્રધ્યાર્થિવાન કહે છે. ગુણ અને ગુણ એક છે. જેમ જ્ઞાનરૂપ આત્મા છે, દર્શન આત્મા છે, ચારિત્ર આત્મા છે, એમ કહેવું તેને પરમ પદ દાયિનચ કહે છે, ઈત્યાદિ દ્રવ્યાકિનયના દશ ભેદ કહૃા. - હવે વાર્થિાન ના જમેર કહે છે.
જે નય કથંચિત્ મુખ્યતાએ પર્યાનું ગ્રહણ કરે છે, અને ગૌણતાએ દ્રવ્યત્વનું ગ્રહણ કરે છે, તેને પચચાર્જિવાના કહે છે.
For Private And Personal Use Only