________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૭ )
આત્મા તારૂં ધ્યાન, પાર્શ્વમણિ સદશ છે. જેમ સહસ્ર મણુ લાહને પાર્શ્વ મણિના સ્પર્શ થાય, તે લેાહ તુર્ત સુવર્ણતાને ભજે છે, તેમ હું આત્મન્ ! તારૂ ધ્યાન કરતાં, આત્યા તે પરમાત્મા અને છે. કહ્યું છે કે—અપર સો પરમપ્પા” આત્મા તેજ પરમાત્મા છે; આત્મધ્યાને પરમબ્રહ્મ, વા સિદ્ધત્વ પ્રાપ્ત કરી, પશ્ચાત્ કદાપિ કાળે નામ રૂપને ધારણ કરી શકતા નથી. એવી હું આત્મન્ ! તારી સ્થિતિ છે. હું આત્મન્ ! ચારિત્રરૂપ ગાડીમાં એશીને, પેાતાના ઘરે ચાલજે. મન સારથિ સમાન છે. ઇન્દ્રિયે અશ્ર્વ સમાન છે. માટે મન અને ઇન્દ્રિયા ઉપર પેાતાને અંકુશ રાખજે. મન અને ઇન્દ્રિયેાના વશમાં થઇ, તેને છૂટી મૂકી તા ભવકાનનમાં રખડાવશે. માટે અસ`ખ્યપ્રદેશરૂપનગર તરફ તું ચાલજે. વળી હું આત્મન્ ! યાદ રાખજે કે અસંખ્યપ્રદેશ રૂપ નગર તરફ જતાં માર્ગમાં ક્રોધ, માન, માયા, લાલરૂપ ચારાના વાસ આવે છે. માટે તેથી સાવધાન રહેજે. વળી હું ચેતન ! અસંખ્યપ્રદેશરૂપ પેતાના નગરપ્રતિ જતાં, માર્ગમાં તૃષ્ણારૂપ માટી ખાઇ આવે છે, તેનું તળીયું જણાતું નથી. તેમાં પડી જવાય નહીં, તેને ઉપયાગ રાખજે. વળી માર્ગમાં ચાલતાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપવિષયવિષનાં વૃક્ષો આવે છે, તેની છાયામાં વાસ કરીશ નહીં, અને જે વાસ કર્યાં, તે
For Private And Personal Use Only