________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) તમેએ માનેલા દેહવ્યાપી આત્માને થઈ શકશે નહીં, કારણ કે મેતી પ્રાપ્તિકારણ પુણ્ય તે શરીર સાથે છે, અને આત્મા પણ શરીરમાં છે, તે તે દ્વિીપાંતરમાં ગયા વિના મતિની પ્રાપ્તિ કરી શકે નહીં. અમારા મનમાં તે સર્વત્ર આત્મા વ્યાપક હેવાથી, દ્વિીપાંતરમાં થનાર મતિની સાથે પણ આત્મા તથા અષ્ટને સંબંધ છે, તેથી તે મેતિને સંબંધ શરીરની સાથે અદષ્ટ કરાવશે, પણ જેન સિદ્ધાં. તિના મતમાં સર્વવ્યાપક આત્માના અભાવે, મેતિને સંબંધ શરીરની સાથે થઈ શકે નહીં. કારણ કે પાંતરથી મેતિ લાવનાર કેણ?
જેન સિદ્ધાંતી–હે ભવ્ય ! જરા સ્વસ્થ ચિત્તથી સાંભછે. સ્યાદ્વાદદર્શનમાં શરીરવ્યાપક આત્મા માનવાથી, તમેએ કહેલું પૂર્વોક્ત દુષણ આવતું નથી. જો કે આત્મા શરીરવ્યાપી છે, અને અદ્રષ્ટ પણ શરીર વ્યાપી આત્માને આ શ્રયે રહે છે, તે પણ અદ્રષ્ટમાં એવી શક્તિ છે કે, દ્વીપાંતરમાં ઉત્પન્ન થયેલાં મતિ અદ્રષ્ટ શક્તિથી શરીરાસન અનેક કારણદ્વારા ખેંચાઈ આવે છે, અને તેને ભેગ આત્મા અદ્રષ્ટાગે કરે છે, અદ્રષ્ટ અત્ર છે, અને મેતિ દ્વીપાંતરમાં છે. તે પણ અદ્રષ્ટરૂપ કારણ તિથી દૂર રહીને, પણ મોતિની પ્રાપ્તિરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. પાસે રહીને જ કારણ કાર્યને ઉત્પન્ન કરે, એ કંઈ નિયમ હિતિ નથી.
For Private And Personal Use Only