________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭) છે. છ દ્રવ્યમાં એક પુદગલ દ્રવ્ય મૂર્તિમાનરૂપી છે. બાકીનાં પંચદ્રવ્ય અમૃતિમંત અરૂપી છે. છ દ્રવ્યમાં પંચ દ્રવ્ય સપ્રદેશી છે, અને કાલ અપ્રદેશ છે. કેટલાક આત્માના અસંખ્યપ્રદેશ સ્વીકારતા નથી, તેમના મતમાં આત્મા, અનેક શરીર ધારણ કરી, એક કાળમાં ભેગ ભેગવી શકે નહીં, તે દૂષણ આવે છે. અસંખ્યપ્રદેશ આત્માને માનવાથી, વિક્રિયશરીર ધારણ કરતાં, વા આહારશરીર ધારણ કરતાં, દરેક શરીરમાં અસંખ્યપ્રદેશે ભળે છે, અને પરસ્પર શરીરની સાથે આત્મ પ્રદેશને સંબંધ વતે છે, અને તેમજ અંતરાલમાં પણ આત્મપ્રદેશોની તતિ વર્તે છે. તેમજ કર્મયોગે આત્મપ્રદેશે સંકોચ વિકાસ ધર્મવાળા વતે છે, તથા કર્મચગે આત્મપ્રદેશમાં ગમનાગમનવાની શક્તિ વતે છે, તેથી આત્મા અનેક શરીર ધારણ કરે છે, તો પણ સર્વશરીરમાં વર્તનાર અસંખ્યપ્રદેશને એક સમયમાં ભેગે એક ઉપ
ગ થવાથી અનેક શરીર સાથે આત્મા સંબંધ ધરાવી ભોગ ભેગવી શકે છે. ઇન્દ્ર તથા ચકવતિની પેઠે આત્મા અસંખ્યપ્રદેશ છે, અને તે મધ્યમપરિણામી છે.
વેદાંતી–હે જેન સિદ્ધાંતી ! તમે આત્માને સર્વવ્યાપક માનતા નથી, અને અસંખ્ય પ્રદેશથી શરીરવ્યાપક માને છે, તે કેઈના આત્માએ પુણ્યકૃત્ય કર્યું, અને તે પુશ્યના ગે દ્વિીપાંતરમાં મોતી થયાં. તે તે મોતીની પ્રાપ્તિ
For Private And Personal Use Only