________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર ) રૂદ્ધ છે. જ્ઞાનાગિનઃ સામff, મમરાત;જોડકુંન તથા વિજ્ઞાનનવું રહ્યું આ વચને તમે માને છે. તેમાં બ્રહ્મ એટલે આત્માને જ્ઞાનગુણ કહ્યો છે, તેને પિતેજ અપલાપ કરે તે યદવિઘાત કરી છે. આત્માને જ્ઞાનગુણ ચદિ નહિ સ્વીકારવામાં આવે, તે ઘટપટ જે જડ આત્મા થયે અને એ જડ આત્મા આનંદસુખને જ્ઞાનાભાવથી દંડની પેઠે જાણી શકે નહીં. વળી યદિ તમે કહેશે કે આત્માને કર્મ લાગતાં જ નથી. કર્મવા માયા અસત્ છે, ત્યારે અમો પુછીએ છીએ કે તમે બેલે છે તે મુખ વા તમારૂં શરીર શાથી બન્યું? જે કહેશે કે કર્મથી બન્યું, તે પુછવાનું કે કર્મને કર્તા કેશુ? જે કહેશે કે આત્મા, તે સિદ્ધાંતવાદમાં તમોએ પ્રવેશ કર્યો, જે કહેશે કે કર્મથી શરીર નથી બન્યું ત્યારે શાથી બન્યું? જે કહેશે કે બ્રાંતિથી શરીર બન્યું, તે તે ભ્રાંતિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશે કે ભિન્ન છે, તો આત્માથી ભિન્ન એ ભ્રાંતિ પદાર્થ કરવાથી દૈતતત્વની સિદ્ધિ થવાથી અદ્વૈતતત્ત્વનું મૂળ ઉખડી ગયું, તમે કહેશે કે આત્માથી બ્રાંતિ અભિન્ન છે, તે સિદ્ધ કર્યું કે આત્મા બ્રાંતિથી ભિન્ન થવાને નહીં માટે પૂર્વોક્ત વજદૂષણ પિંજરમાંથી મુક્ત થવા અથે કર્મથી આત્મા બંધાય છે. એમ સ્વીકારવું જોઈએ. વળી તમે એમ કહેશે કે સ્વમ સમાન કર્મ વા માયા છે, જેમ સ્વમ જૂ હું છે,
For Private And Personal Use Only