________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૩ )
એ ચતુભ'ગી વિકલ્પના વિચાર, ષદ્રષ્યમાં વર્ણવે છે. જીવદ્રવ્યમાં જ્ઞાન, દન, ચારિત્ર, વીય, સુખાદિર્ગુણ અનાદ્વિઅનંત નિત્ય છે. ભવ્યજીવને ક્રમ સંબધ અનાદિસાંત ભાંગે છે, કારણ કે, કર્મની સાથે જીવના સંધ અનાદિકાળથી છે, પણ સિદ્ધ થવાથી કર્માંત આવે છે. જીવને ટ્રે વતા, મનુષ્ય, તિયમ્, નારકીની ગતિમાં જવું, શરીર ધારણ કરવાં, યાગ ધારણ કરવા, ઇત્યાદિ સાઢિસાંત ભાંગે છે, જીવ કર્મક્ષય કરી સિદ્ધમાં ગયા ત્યાં સિદ્ધપણાની આદિ છે, પણ ત્યાંથી કદી સંસારમાં જન્મ ધારણ કરવાના નથી, તેની અપેક્ષાએ સાદિ અનંતભંગ જાણવા. જીવદ્રવ્યમાં એમ ચતુર્ભ‘ગી કથી, હવે ધર્માસ્તિકાયમાં ચતુભ ́ગી કયે છે. ધર્માસ્તિકાયમાં ચાર ગુણુ તથા સ્કંધત્વ અનાદિ અનત છે. ધર્માસ્તિકાયમાં અનાદિસાંત ભંગ નથી. તથા તેમાં દેશ, પ્રદેશ, અનુરૂલઘુ, સાત્ત્તિાંત ભાંગે છે. તથા સિદ્ધજીવામાં ધર્માસ્તિકાયના જે પ્રદેશ રહ્યા છે તે પ્રદેશ આશ્રીને સાવિત્રöત ભંગ છે. કારણ કે ધર્માસ્તિકાયના તે પ્રદેશેાની સાથે, સિદ્ધ થએલા જીવાને સંગ ધ થયેા, તેની આદિ છે; પણ પશ્ચાત્ અંત નથી. એ પ્રમાણે અધર્માસ્તિકાયમાં પણ ચતુભ ́ગી સમજવી. આકાશદ્રવ્યમાં ગુણ તથા 'ધ અનંત છે. આકાશદ્રવ્યને ધ લેાકાલેક પ્રમાણ છે, તેની કાલાપેક્ષાથી આદિ નથી, અને અત પણ નથી, ક્ષેત્રાપેક્ષાએ, લેાકાલેાક પ્રમાણ માટા સ્ક
For Private And Personal Use Only