________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૪ )
ધની આદિ નથી, અને અંત પણ નથી. લેાકાકાશથી ખહાર સર્વ દિશાએ અલાકાકાશની સ્થિતિ છે. તેના અત અર્થાત્ પાર મર્યાદા આવતી નથી. અલેાકાકાશ એકલું લેઇએ, અને અપેક્ષાએ તેના લેાકાકાશથી પ્રાર‘ભ અર્થાત્ આઢિ લેઇએ પણ અંત નથી, માટે સાર્દિ અનંત ભાંગા અલાકાકાશમાં લાગે. તેમજ ચઉત્તરાજલેાકના સ્કધ લેાકાકાશ છે, તે સાણ્ણિાંત છે, તે આ પ્રમાણે—લાકના મધ્યભાગે, આઠરૂચક પ્રદેશથી માંડીને સાદિ છે, અને જ્યાં ચઉત્તરાજલેાકને અંત આવે છે, ત્યાં સાંતપણુ જાણવું. તથા આકાશદ્રવ્યના દેશ, પ્રદેશ, તથા અગુરૂલઘુ, સાદિસાંત છે. તથા સિદ્ધજીવેાની સાથે આકાશના સંબધ સાદ્દિશ્મન તમે ભાંગે છે, કારહ્યુકે, આકાશપ્રદેશેાની સાથે સિદ્ધિસ્થાનમાં સિદ્ધજીવાના સંબધની આદિ છે, પણ તે સમધને અંત આવવાને નથી, માટે અનંતભંગ જાણવે.
પુદ્ગલદ્રવ્યમાં ગુણ અનાદિ અનંત છે. અભવ્યજીવ અને પુદ્ગલરૂપ કા સંબંધ અનાદિ અનંત છે, અને ભવ્યજીવને પુદ્દગલના સંબધ, અનાદિ સાંતભાંગે જાણવા, પુટ્ટુગલના સર્વ સ્કંધ સાદિસાંત છે. તથા પલટણ સ્વભાવે વણું ગંધ રસ અને સ્પપણુ સાદિસાંત ભાંગે છે. સાદિ અનંતભ ગ પુગલમાં વતા નથી.
કાળદ્રવ્યમાં ચારગુણ અનાદિ અનંત છે, પર્યાયમાં
For Private And Personal Use Only