________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૫ )
આત્માના નથી, આત્માથી ન્યારા હૈાય છે;તેમ ક્રમ પણ આત્માને લાગેલું છે, પણ આત્માનુ નથી. તથા તે જડ હાવાથી, તથા ક આત્માથી ભિન્ન જાતિ ધર્મ વાળું હાવાથી ન્યારૂ છે, એમ જ્ઞાન કરાવી કર્મના નાશ કરવામાટે એ વાકયની પ્રેરણા છે. સ્વસ પેાતાની અપેક્ષાએ સત્ છે, અને આત્માની અપેક્ષાએ અસત્ છે, તેમ ક્રમ પણ જડ ૫દાની અપેક્ષાએ સત્ છે, પણ ચૈતન્યધની અપેક્ષાએ અસત્ છે. કમનીઅસ્તિતા સિદ્ધ ઠરવાથી આત્મા કથી અંધાય છે. વેદાંત થામાં લખેલુ છે કે જ્ઞાનરૂપી અગ્નિ સક ખાળીને ભસ્મીભૂત કરે છે. સ ક જો આત્માની સાથે બધાય નહીં, તે ભસ્મીભૂત થવુ કાનુ અને ! વળી કહ્યું છે કેઃ
―
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ॥ अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ તથા ભગીતામાં પણ પ્રારબ્ધકમ અને સચિતકમ એમ બે પ્રકારનાં કર્મ'ની ઘણી ચર્ચા છે. જે આત્માથી ભિન્ન ક્રમ રહે તે! મના લેાગ આત્માને થઈ શકે નહી, અને આત્માની સાથે કથ'ચિત્ અભિન્નપણે કમ લાગે, તા સુખ દુઃખના લેાગ, આત્મા કરી શકેછે. આત્માની સાથે કમના અધ સિદ્ધ ઢીં, તેમજ આત્મા મધ્યમપરિણામિ માનવાથી, કમ બંધની ઉપપત્તિ યથાર્થ સિદ્ધ કરી શકે છે.
For Private And Personal Use Only