________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) લેહચુંબકથી સેય ઘણું દૂર હોય છે, તે પણ લેહચુંબક પિતાની શકિતથી સેયને ખેંચી પાસે આણે છે. વળી સ્યાદ્વાદી, સર્વવ્યાપક આત્મા માનનારાને કહે છે કે ભાવિવસ્તુ કે જે હાલ ઉત્પન્ન થઈ નથી પણ થશે, તેને પણ યુકત અને મુંજાન નામના બે ચેગિ જાણે છે. તે કહેવાનું કે–યુક્ત અને મુંજાનયોગીનું જ્ઞાન તે હાલ છે, પણ વસ્તુ તે હાલ થઈ નથી, તેથી જ્ઞાન અને વસ્તુને સંબંધ શી રીતે થયે ! પ્રત્યુત્તરમાં તમે કહેશે કે, જ્ઞાનમાં એવા પ્રકારની શક્તિ છે કે તે સંબંધવિના પણ ભાવિવસ્તુને વિષયીભૂત કરે છે. તે અમે પણ કહીએ છીએ કે અત્ર બેઠાં આ શરીરધારી આત્મામાં રહેલું અદ્રષ્ટ છે. તેમાં એવી શકિત છે કે તે દ્વીપાંતરમાં ઉત્પન્ન થનાર મેતિને ખેંચી લાવશે. વળી અમે પુછીએ છીએ કે વર્તમાન જીવના અદ્રષ્ટથી, ભવિષ્ય વસ્તુ, સુખ દેવાવાળા વા દુઃખ દેવાવાળા પરિણામને પામે છે. તે કહેવાનું કે, ભાવિવસ્તુ તે હજી પેદા થઈ નથી, તે ભાવિવસ્તુની સાથે અદ્રષ્ટને સંબંધ શી રીતે થયે? પ્રત્યુત્તરમાં કહેછે કે-અદ્રષ્ટમાં એવી શક્તિ છે કે તેને અવિદ્યમાન ઉત્પન્ન થવા વાળી વસ્તુની સાથે સંબંધ થાય છે. તે તેમ. અમે પણ કહીએ છીએ કે, દ્વીપાંતરવર્તિ મેતિ વગેરે સુખ દુઃખ દેવાવાળી વસ્તુને દૂર છતાં, પણ અદ્રષ્ટ આકર્ષી શકે
For Private And Personal Use Only