________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) છે. તેમાં ચારસ્પશી પુગલદ્રવ્ય કેટલા છે, તે બતાવે છે. આઠ કર્મનાં પુદ્ગલસ્કધપર્યાય, અઢાર વાપસ્થાનકના, કાર્મgશરીરના, મને વગણાનાં પુદ્ગલ, તથા વચનવર્ગણોનાં પુદ્ગલ, સર્વ પ્રગસા ચઉફરસીરૂપી પુદ્ગલ જાણવા આત્મવિર્યપ્રાગદ્વારા જે પગલે ગ્રહવામાં આવે છે, તે પ્રયોગસા કહેવાય છે. આઠ ફરશીરૂપી પુદ્ગલદ્રવ્ય છે, તેમાંના કેટલાંક ચક્ષુગોચર થાય છે, અને કેટલાંક થતાં નથી. વાયુકાયનાં પુદગલ તથા આહારક શરીરનાં ધુંધલાં પુદ્ગલ, અને છ પ્રકારની વ્યલેશ્યાનાં, ઈત્યાદિ આઠસ્પશી પુરૂગલ છે, તેમાંના જે પુદગલના સ્કંધમાં કર્કશ અને ભારી સ્પર્શના પુદ્ગલ ઘણું હોય, તથા સુકુમાલ મૃદુ અને હલકા પુદગલ ઘણા હોય, તે ચક્ષુથી દેખાય નહીં. ઉપરાંત
દારિક, વૈકિયાદિકનાં જે પુદ્ગલ દેખવામાં આવે છે, આઠસ્પર્શરૂપપુદ્ગલ દશ્ય પણ છે, અને અદશ્ય પણ છે. પુદ્ગલદ્રવ્યના છૂટા પરમાણુઓ પણ અનંત છે, અને તેના સ્કલે પણ જીવની સાથે મળેલા અનંત છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે, તે પણ અરૂપી એવા આત્મગુણોને તેની સાથે પરિણમીને વિઘાત કરે છે. પુગલ અને જીવનું પરિ મન પ્રવાહની અપેક્ષાએ અભવ્યજીવને અનાદિ અનંતમાં ભાંગે, ચઉદરાજલેક ક્ષેત્રપ્રમાણમાં રાગદ્વેષભાવથી છે, તથા પ્રવાહની અપેક્ષાએ ભવ્યજીવોને આશ્રયી બેનું પરિ
For Private And Personal Use Only