________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ). એક સરખી પરિણતિ નથી, એક સરખું ભક્ષણ નથી, એક સરખી ઈચ્છા નથી, એક સરખી પ્રવૃત્તિ નથી. કંઈ પાપી છે, તે કઈ પુણ્યવંત છે, કેટલાક મિથ્યાત્વી છે, તે કેટલાક સમકિતી છે, કેટલાક ભેગી છે, તે કેટલાક ગી છે, કેટલાક જીવે ધ્યાની છે, તે કેટલાક માની છે, કેટલાક જ્ઞાની છે, તે કેટલાક અજ્ઞાની છે, કેટલાક લોભી છે, તો કેટલાક નિર્લોભી છે. આવી ભિન્નતા જગજીવની સદાકાળ રહેવાની કે તેને નાશ થવાને? ઉત્તરમાં કહેવાનું કે કર્મની વિચિત્રતાથી ભિન્નતા પણ કર્મની હયાતી પર્યત રહેવાની. ત્યારે શું જગજાની એક સરખી પ્રવૃત્તિ થવાની ? ઉત્તરમાં કહેવું થશે કે ક્ષાવિકભાવે આ ભગુણને પ્રાપ્તિ વિના નિજ ગુણની એક સરખી પ્રવૃત્તિ થતી નથી, એક સરખી પ્રવૃત્તિ તે પણ આત્મગુણની ગ્રહણ કરવાની છે. પણ સર્વ જી ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરે, એ પણ અશક્ય છે. સર્વ જીવે સમકિતી બની જાય, એમ પણ થવું અશકય છે. ઉપદેશ વિગેરે પણ આત્મગુણેની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે, તેથી એકાંતે ઉપદેશ રે .. સર્વ હકો એક સરખા થઈ જાય, એમ સવ છના માટે બનવું અશક્ય છે. તેથી સદેવીને નિર્દોષી બનાવવા તે પણ અશક્ય છે. કોઈને ઉપદેશની અસર થાય છે, અને કેઈને થતી નથી. પંચ કારણથી કાર્યો:
For Private And Personal Use Only