________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરની આજ્ઞારૂપ મર્યાદા લેપે નહિ. ૪-જેમ સમુદ્ર, ચારે તરફથી નદીઓ પોતાનામાં આવે છે,
તેથી જરા માત્ર ઉછળતું નથી, તેમ મુનિવર્ય, તીર્થકરની વાણું શ્રવણ કરે, શ્રુતજ્ઞાનને અભ્યાસ કરે, ચાર પ્રકારના અાગનું જ્ઞાન કરે, પણ કિંચિત્ માત્ર અ
હંકાર કરે નહિ. પ-જેમ સમુદ્ર જલવડે ઉછળે નહિ, તેમ મુનિવર્ય કો
ધાદિકથી ઉછળે નહિ, કોધાદિક થતાં તેને ઉપ
શમ કરે, ૬-જેમ સમુદ્ર કોલતરંગે સહિત હોય, તેમ મુનિવર્ય,
સ્વપરજ્ઞાનકલેલતરંગે સહિત હેય. ૭-જેમ સમુદ્ર જલથી શીતલ હોય, તેમ મુનિવર્ય ક્ષમારૂપ જલથી શીતલ હોય.
૭ સસ ઉપમા આકાશની મુનિરાજને આપે છે. ૧–જેમ આકાશ નિર્મળ ઉજવલ હોય છે, તેમ મુનિવ
ર્યને આત્મા નિર્મળ ઉજવલ હોય છે. ૧–જેમ આકાશ આલંબન રહિત હોય છે, અર્થાત્ પર
ના આધાર રહિત હોય છે, તેમ મુનિવર્ય, ગૃહસ્થાદિકના આધાર રહિત હોય છે. ગૃહસ્થના તાબામાં મુનિ
રાજ રહે નહીં, ગૃહસ્થની નિશ્રાએ વતે નહિં, ૩-જેમ આકાશ દ્રવ્યનું ભાન હોય છે, તેમ મુ
For Private And Personal Use Only