________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૬) નેજ હૃદયસિંહાસન ઉપર બેસાડવાથી કદિ તે પુરૂષ સહજ શાશ્વત સુખને ભેંકતા થઈ શકતું નથી. તે અજ્ઞ પુરૂષ ચિંતામણિરત્ન મૂકીને કાચનો કડકે ગ્રહણ કરે છે. વળી તે અમૃત મૂકીને વિષનું ગ્રહણ કરે છે. વળી તે કામધેનુ મૂકીને રાસને ગ્રહે છે. વળી તે પરમેશ્વરનું પૂજન ત્યાગ કરી ભૂતપ્રેતનું પૂજન કરે છે. કારણકે, જ્ઞાન સુખ વિગેરે આમાના ગુણે છે. રેગ, શેક, દુઃખ, એ આત્માના ગુણ નથી, આત્માના ગુણોને ત્યાગ કરી, અબહિરાત્મભાવના ધારણ કરે છે, તે અજ્ઞાની છે. તે પુદગલાનંદી હોવાથી આત્મધર્મની ગંધપણું સમજતો નથી, એમ સમજી લેવું. શાતા વેદનીયના સંગમાં અને અશાતા વેદનીયના સંયેગેમાં પણ, તે બે સંગેથી આત્માને ભિન્ન ધારીને અન્તરથી આત્માના સુખાદિગુણેની દઢનિશ્ચયથી ભાવના કરવી કે જેથી શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થાય. હું શરીર છું; પ્રાણું છું, એમ તમારું ધાવું મિથ્યા છે, શરીર ના પ્રાણને ધારણ કરનાર વ્યવહારથી આત્મ કથાય છે, પણ નિશ્ચયથી જોતાં આત્મા ભિન્ન છે; અને શરીર પ્રાણ પણ ભિન્ન છે. હું અનંતજ્ઞાન દર્શનચારિત્રમય છું. એવી સતત ભાવના કરવી. આત્મા એજ પરમાત્મસ્વરૂપ છે, એમ ધ્યાનથી અભેદપણું ચિંતવ્યા કરે કે જેથી અનંતસુખને પ્રકાશ તમારા અનુભવમાં આવે. તમે શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાને
For Private And Personal Use Only