________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૦) નહીં, તેમજ મળમૂત્રની શંકા છતાં, પ્રાણાયામની ક્રિયા કરવી નહીં. સ્વસ્થ ચિત્તવાળા થઈ, તમે સારા આસન ઉપર બેસે, અને સિદ્ધાસન અથવા પઘાસન વાળે. સિદ્ધા ટટાર બેસે. ૩ વા ૩ૐ કાર વા ઈષ્ટગુરૂ દેવનું મરણ પ્રારંભમાં કરો. પશ્ચાત્ એમ સંકલ્પ કરે કે-હું શરીરની શુદ્ધિ માટે પ્રાણાયામ કરું છું. પશ્ચાત્ પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી. પ્રથમ ડાભી એટલે ઈડાથી ધીરે ધીરે ઉદરમાં પ્રાણવાયુ ભર, અને પશ્ચાત્ તેને સ્થિર કરે, પશ્ચાત્ જમણી નાસિકાથી એટલે પિંગળાથી પ્રાણવાયુને હળવે હળવે બહાર કાઢ. બે મીનીટને કુંભક થાય, એટલે પ્રાણાયામની સિદ્ધિ થઈ ગણાશે, સવાર, સંધ્યા ને ધ્યાન્ડ એમ ત્રણ કાલે એંશી એંશી પ્રાણાયામ કરશે. આરંભમાં પ્રાણાયામ કેટલાક દિવસ કર્યા બાદ, સુણાનું ઉત્થાન થશે, અને સુપુણ્ના ઉલ્લાનથી આત્મધ્યાન કરવાની યેગ્યતા સંપ્રાપ્ત થાય છે. બે માસ પર્યત આમ પ્રાણાયામની ક્રિયા કરશે, એટલે તમારા મનની સ્થિરતામાં વૃદ્ધિ થશે. તથા શરીરમાં રહેલા પ્રાણવાયુબિલકુલ શુદ્ધ થઈ જશે. પ્રાણાયામની ક્રિયા કરનારને સૂચના કે, તેણે દુધ વિગેરે પદાર્થનું ભક્ષણ કરવું. કઠીન અને કઠોળ તથા પચે નહીં એવા પદાર્થોને ત્યાગ કર જોઈએ. દારૂ અને માંસનું ભક્ષણ કરનારને તે પ્રાણાયામની સિદ્ધિ થતી નથી. પ્રાણાયામની ક્રિયા કરનારાએ નિયમિત લેજન
For Private And Personal Use Only