________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
મ્ય ભિન્ન છે, તે ભિન્ન એવા માહાત્મ્યથી જેમ નારકી શરીરની સાથે સંધ થાય છે, તેમ ઈન્દ્રના આત્માના પણ નારકીશરીરની સાથે સંબધ થવા જોઇએ, અને જો એમ થાય તે પૂર્વકતણુથી નારકીનુ દુ:ખ ઇન્દ્રને ભાગવવું પડશે, અને જો બીજા વિકલ્પ પ્રમાણે યુજન્ય માહાત્મ્યને આત્માથી અભિન્ન માનશે, તેા કાઈ પણુ આત્મા મુક્તિ પામશે નહીં. ઇત્યાદિ વિચારતાં, એકાંત નિત્ય આત્માની સિદ્ધિ થતી નથી. વળી અદૃષ્ટદ્વારા શરીરમાં વ્યાપાર થતાં આત્માની સાથે સમધ થાય છે, એમ વાદીએ કહ્યું, તે પણુ અપ્રમાણુ છે. સવવ્યાપક આત્માની સાથે એક પ્રદેશથી સમૃધ થવાથી, પૂર્ણ આત્માની સાથે શરીરનેા સંબધ થયા નહીં. જે પ્રદેશાવચ્છિન્ન શરીર સંબધ હશે, તેથી અષ્ટ ભગવાશે, તા સર્વાં વ્યાપક આત્મા દુઃખાદિકના ભાતા સિદ્ધ થશે નહીં. વળી શ્રી* નિયમ એ છે કે સર્વ વ્યાપક આત્મા એક દેશથી આકાશની પેઠે અપાતા નથી. એ ઉપરથી એકાંત નિત્ય આત્માની સિદ્ધિ કોઈ પણ રીતે થતી નથી. હેવે એકાંત અનિત્ય આત્મા માનનારના મતમાં હિંસાર્દિકની સિદ્ધિ થતી નથી તે દર્શાવે છેઃ
C
જોજ. अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसंभवः नाशहेतोरयोगेन, क्षणिकत्वस्य साधनात्
For Private And Personal Use Only
॥ ♦ |