________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૦ ) ध्यान ध्यानमां भेदता, क्षयोपशमना भेद; सम्यग्ज्ञानप्रभावथी, रहे न किंचित्खेद. १३०
હવે દ્રવ્યમાં અસ્તિતાનું નાસ્તિતાનું સ્વરૂપ વર્ણન કરતાં પ્રથમ પ્રસંગે પાત્ત દ્રવ્યનું સામાન્યતઃ સ્વરૂપે વર્ણવે છે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય ૪ પુદગલાસ્તિકાય, ૫ જીવ અને ૬ કાલ એ છ દ્રવ્યમાં કાલદ્રવ્ય તે ઉપચારથી દ્રવ્ય છે, વસ્તુગત્યા દ્રવ્ય નથી. એ છ દ્રવ્ય શાશ્વત છે, એ છ દ્રવ્યમાં પાંચ અછવદ્રવ્ય છે, અને જીવ તેજછવદ્રવ્ય છે.
ધર્માસ્તિકાયના ચાર ગુણ છે. ૧ અરૂપી, બીજો અચેતન, ત્રીજો અક્રિય; ચોથે ગતિસહાયગુણ. અધર્માસ્તિકાયના ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિ સાહાયગુણ. આકાશાસ્તિકાયના ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અક્રિય, અને અવગાહના ગુણ. કાલદ્રવ્યના ઉપચારે ચારગુણ છે. અરૂપી, અચેતન, અકિય, નવા પુરાવર્તન લક્ષણ. પુદગલાસ્તિકાયના રૂપી, અચેતન, સક્રિય, અને ચોથે મિલનવિખરણપૂરણગલનગુણ છે. છવદ્રવ્યને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર, અનંતવીર્યગુણ છે. એ છ દ્રવ્યના ગુણ અનાદિ અનંતમાં ભાંગે છે. હવે છ દ્રવ્યના પર્યાય કહે છે. ધર્માસ્તિકાયના ચાર પર્યાય છે, એક અંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને એ અગુરુલઘુ
For Private And Personal Use Only