________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૧ ) બીજા અધર્માસ્તિકાયના ચાર પર્યાય છે. એક કંધ બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને અગુરુલઘુ. પુદ્ગલ દ્રવ્યના ચાર પર્યાય છે. એક વર્ષે બીજે ગંધ, ત્રીજો રસ, અને ચોથો સ્પર્શ અગુરુલઘુસહિત. તથા આકાશાસ્તિકાયના ચાર પર્યાય છે. એક સ્કંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને અગુરુલઘુ, તથા કાલદ્રવ્યના ઉપચારે ચાર પર્યાય છે. એક અતીતકાલ, બોને અનાગતકાલ, ત્રીજો વર્તમાન કાલ, ચોથો અગુરુલઘુ તેમજ જીવદ્રવ્યના ચાર પર્યાય છે. એક અવ્યાબાધ, બીજે અનવગાહ; ત્રીજે અમૂતિક, ચોથો અગુરુલઘુ. એ છ દ્રવ્યના પર્યાય પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંતમે ભાંગે જાણવા
એ છ દ્રવ્યના ગુણપર્યાયનું સાધપણું કહે છે. અગુરુલઘુપર્યાય ષડ્રદ્રવ્યમાં સરખે છે. અરૂપીગુણ પગલદ્રવ્યને ટાળીને પંચદ્રવ્યમાં વતે છે. અચેતનગુણુ પંચદ્રવ્યમાં વર્તે છે.સક્રિયગુણ પુદ્ગલ અને વ્યયવહારથી છવદ્રવ્યમાં વર્તે છે. નિશ્ચયથી ચલનરૂપ સક્રિયગુણ છવદ્રવ્યમાં વર્તતે નથી. ચલનસાહાગુણ એક ધર્માસ્તિકાયામાં છે. સ્થિરસાહાટ્યગુણ એક અધર્માસ્તિકાયમાં વર્તે છે. અવગાહનાગુણ એક આકાશ દ્રવ્યમાં વતે છે, બાકીના પંચદ્રવ્યમાં નથી. વર્તનાગુણ તે એક કાળ દ્રવ્યમાં છે, તથા મિલનવિખરણગુણ તે એક પુગલદ્રવ્યમાં છે, અન્યદ્રવ્યમાં નથી. તથા જ્ઞાનચેતનાગુણ એક
21.
For Private And Personal Use Only