________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦ )
સ્થાને અપ્રાપ્ત નથી, તેથી પ્રાપ્ત વ્યાપક આત્માને માનવાથી શરીરને સંયેાગ ઘટતેા નથી, અને જ્યારે શરીરની સાથે આત્માના સચાગ સિદ્ધ થયા નથી. તે એકાંત નિત્યવાદમાં હિંસાદિકનીસિદ્ધિ શી રીતે ઘટે ? અહિ તુ ન લે ! વાદી તેનુ સમાધાન કરવા યુક્તિ કહે છે.
જોજ.
अदृष्टाद्देहसंयोगः स्यादन्यतरकर्मजः इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाविवेचनात् ॥ ४ ॥ પુણ્ય પાપરૂપ અદૃષ્ટથી અન્યતરક જ એવા દેહ સચેાગ, આત્માની સાથે થાય છે. તાત્પર્યાં કે આત્મા, વ્યાપક હાવાથી, તેમાં સંચેાગજનક ક્રિયા ઉત્પન્ન થતી નથી. પર ંતુ શરીરતા અવ્યાપક હાવાથી, તેમાં આત્માની સાથે એક દેશથી સયાગજનકરૂપ ક્રિયા ઉત્પન્ન થાય છે. પુણ્યપાપરૂપષ્ટવશાત્ આત્માની સાથે શરીરના સમધ અને છે, તેથી જન્મમરણની સંઘટના થઇ શકે છે, અને ત દ્વારા હિંસાદિકની સિદ્ધિ થાય છે.
હવે સિદ્ધાંતવાદી કહે છે કે તે પ્રમાણે માનવુ· યુક્તિ યુક્ત નથી, તથા અનુભવવિરૂદ્ધ છે, તે જણાવે છે. તોગવિવેચનાત્ તે સંબધનું વિવેચન વિચારી જોતાં સિદ્ધ ઠંરતુ નથી. શરીરની સાથે આત્માના સબંધ છે, તે સંબધ
For Private And Personal Use Only