________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ ) ચાર કર્મ બાકી રહે છે. સગી પરમાત્મા વેદનીયકર્મના ઉદયથી આહાર ગ્રહણ કરે છે. આહાર સંજ્ઞાને નાશ તે મુનિને પણ હોય છે. તેથી સગી કેવલીને આહાર સંજ્ઞાનું દૂષણ આહાર કરતાં પ્રાપ્ત થતું નથી, તથા તેરમે ગુણઠાણે દશ્વરજીવતુ વેદનીયાદિ ચાર કર્મ કહ્યાં છે, તે સ્થિતિની અપેક્ષાએ છે. અર્થાત્ તે ચાર કર્મ છે, પણ તેથી સંસારબીજભૂત નવાં કર્મ બંધાતાં નથી. સગી કેવલીને નિદ્રાનું કારણ દર્શનાવરણીયકર્મ ખપવાથી આહાર કરતાં નિદ્રાદોષ, તથા મેહનીયકર્મ ખપવાથી પ્રમત્તદોષ લાગતો નથી. કેવલીને દેશનાદિ પ્રવૃત્તિ જેમ મહજન્ય નથી, તેમ આહારાદિ પ્રવૃત્તિ પણ મેહજન્ય નથી. નામકમના ઉદયથી જેમ સાગકેવલીને દેશનાદિમાં પ્રવૃત્તિ થાય છે, તેમ વેદની દયથી આહારાદિમાં પ્રવૃત્તિ થાય છે. સગી કેવલીને મિષ્ટાન્નાદિ આહાર કરતાં, રસ સંબંધી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી, જેમ સમવસરણમાં સુગંધિરૂપોની સુગંધ આવવાથી, ઘાણ સંબંધી મતિજ્ઞાન કહેવાતું નથી, તેમ અત્રહારમાં પણ મતિજ્ઞાનને દેષ સંપ્રાપ્ત થતું નથી. રસ અને ગંધનું જ્ઞાન તે કેવલજ્ઞાનથી જણાય છે. ઈન્દ્રિયેનું જ્ઞાન ક્ષપશમભાવે છે, ક્ષાયિકભાવે કેવલજ્ઞાન થતાં, ઈન્દ્રિયજ્ઞાન રહેતું નથી. ઈન્દ્રિયે ફક્ત શેભાળે છે. અઘાતી કર્મને ક્ષય થતાં. આત્મા પરમાત્મસ્વરૂપ થાય છે, અને એક સમયમાં લેકાંત
For Private And Personal Use Only