________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬) પછી જુઓ કે તમારી પ્રથમની પ્રવૃત્તિમાં અને હાલની પ્રવૃત્તિમાં કેટલો ફેરફાર લાગે છે, તે પ્રત્યક્ષ અનુભવશે. રંકસમાન એવા શરીરને તમે આત્મતરીકે સ્વીકારી, તેની જેટલી ચાકરી તથા સારસંભાળ રાખે છે, તેટલી આત્માને માટે રાખતા નથી, તેજ તમારું અજ્ઞાન છે. તે બાબત કહ્યું છે કે–રા ને તો સંવ મળીને, ન સારવાર, ને राजा मानी बेठो, धिक् पडयो अवतार-अन्तरधन खोयुरे, मोटो ए अन्योयछे. नेवानुं पाणी मोभेरे-व्हाला चाल्यु जाय છે. આત્મશકિતને જે ખીલવવી હોય, તો પ્રેમભકિતથી આત્મ પ્રભુની ઉપાસના કરે. આત્માનું સ્વરૂપ સમજાવનાર શ્રી સદ્ગુરૂ મહારાજની આજ્ઞા મસ્તકે ધારણ કરો. પુનઃ પુનઃ સદ્ગુરૂને સમાગમ કરવું જોઈએ, શ્રીસરના ઉપદેશથી, જેવું આ આત્મસ્વરૂપ સમજાય છે, તેવું પિતાનીમેળે પુસ્તક વાંચવાથી કદી સમજાતું નથી. નાટક જોવામાં, હવાખાવામાં બેલ જેવામાં, કમાવામાં, તમારી ચિત્તવૃત્તિ જેટલી ઉત્સુક થાય છે, તેટલી આત્મપ્રભુની ભકિતમાં ઉત્સુક થતી નથી, તેનું કારણ અજ્ઞાન મેહ છે શ્રી સદગુરૂના સમાગમમાં આવતાં, સ્વયમેવ આત્મપ્રભુ જ્ઞાન દ્વારા પતનું સ્વરૂપ પ્રકાશ કરશે, અનેક નામધારી એ આત્મા અનેક નામથી પણ ભિન્ન છે, જે વાણી અગોચર છે, જે ઈન્દ્રથી અપ્રકાસ્ય છે, એવા આત્મપ્રભુની ઉપાસના કરવામાં, એકપલ પણ નકામી
For Private And Personal Use Only