________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૯ )
अस्य आत्मनो नित्यत्वे शरीरेणाऽपि सह संबंधो न संभवी ( न घटते ) दोषांतरमाह आत्मनो विभुत्वेन संसा4 ઞસશય ( નિશ્ચિત ) પિત્તાશ્યાત્.
ભાવાર્થ:- આત્માને એકાંત નિત્ય માનવાથી, શરીરની સાથે આત્માના સંબધ ઘટતા નથી. કારણકે, નિત્યવતુ અપરિણામી ડાય છે. વસ્તુમાં પરિણમન થયા વિના સંઅધ થતે નથી. જેમ એ હસ્તના સંચાગ કરવે! હાય છે, ત્યારે હસ્તદ્વયમાં સંચાગજનક વ્યાપાર કરવા પડે છે, તેમ અત્ર પણ નિત્ય આત્માના શરીરની સાથે સચેગ કરવા અર્થે અન્ય કાઇ કિયા હૈાવી જોઈએ. આત્મા નિત્ય અપ રિણામી માનેલે હેાવાથી, આત્મામાં શરીરસચેાગજનક ક્રિયાના સભવ થશે નહીં, અને જો શરીરસ ચૈાગજનક ક્રિયા ‘આત્મામાં માનવામાં આવે, તે આત્મા પરિણામી થવાથી નિત્યલ ના વ્યાધાત થાય છે. વળી બીજું દૂષણ કહે છે, આત્માને વ્યાપક માનવાથી, એક સ્થાનથી ખીજે સ્થાને જન્મ લેવા, તથા પરિભ્રમણ કરવુ તે સર્વ કલ્પના માત્ર ઠરશે. કારણ કે, વ્યાપકઆત્મા સત્ર એક સરખા હવાથી, સ ́સાર (એકસ્થાનથી અન્યસ્થાને જવુ) સિદ્ધ થતા નથી. માટે શરીરની સાથે નિત્યવ્યાપક આત્માને સંબંધ અનતે નથી. અપ્રાપ્ત એ વસ્તુના સબંધો તેને સં યાગ કહે છે. અને વ્યાપક આત્મા તે સત્ર હાવાથી કામ
For Private And Personal Use Only