________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૮૯) प्राणायामजोग सप्तभेदको स्वरूप लही. रहत अडोल बंकनालमें समायके, देहिको विचारभान दृढ अतिधार ज्ञान; अनहदनाद सुनो अतिप्रीत लायके. सुधासिंधुरुप पावे सुख होय जावे तब, मुखथी बताये कहा गुंगा गोल खायके.
વાયુના પંચભેદને બીજમંત્રથી જય કરે, અને અવકગતિથી ષટચક્રનું ભેદન કરે, સાત પ્રકારના પ્રાણુંયામને સ્વરૂપ પામીને વંકનાલ કે જેને મેરૂદંડ કહે છે, તેમાં વૃત્તિને લય કરી સમાઈ રહે, આત્મસ્વરૂપને દઢ અધ્યાસ ધારણ કરે, એમ કરતાં અનહદ ધ્વનિનું શ્રવણ થાય, સાકર સમુદ્રમાં ભળતાં, જેમ તદ્રુપ બની જાય છે. અથવા જેમ લવણની પૂતલી સમુદ્રમાં ભળતાં તદ્રુપ બની જાય છે, તેમ આત્મા પણ પરમાત્મસ્વરૂપ ચિંતવર્યાવતે, તેમાં રમણ કરતે, પરમાત્મસ્વરૂપ બની જાય છે, સહજજ્ઞાન
ગ દ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મા છે તેજ પરમાત્મારૂપ છે, આત્માના શુદ્ધપયયને વેગ, આત્માને થ, તેજ વસ્તુતઃ યોગમાર્ગ છે. તેની પ્રાપ્તિ માટે ધ્યાનાદિકની અપેક્ષા છે. ક્રમનું ઉલ્લંઘન કરી, એકદમ પરમાત્મતત્વની પ્રાપ્તિ કરી શકાતી નથી. માટે અનુક્રમે કારણ સામગ્રીને સેવ્યાથી, સાધ્યની સિદ્ધિ અનાયાસે થાય
19
For Private And Personal Use Only