________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૫ ) મૂકવા માટે ઉત્સાહવાન થાઓ. જે વસ્તુ પર તમે દષ્ટિ સ્થાપિ છે, તે વસ્તુને ધ્યેયરૂપ કરે છે. આજદિન પર્યત શુભ વસ્તુમાં અને અશુભ વસ્તુઓમાં ઈષ્ટનિષ્ટબુદ્ધિથી, દષ્ટિ સ્થાપી તેને ધ્યેયરૂપે કરી પુણ્ય પાપનું ઉપાર્જન કરી, ચારગતિમાં તેનાં ફળે ભગવ્યાં. હવે તેવી બાઢા ઈષ્ટાનિષ્ટ કપેલી વસ્તુઓ ઉપર દષ્ટિ સ્થાપી દયેયરૂપે કરવાનું પરિહરીને અન્તર્યામી અસંખ્ય પ્રદેશી આત્મ ઉપર દૃષ્ટિ સ્થાપી, તેના સ્વરૂપને ધ્યેયરૂપે કરે. ખરેખર એય તથા ધ્યાતા અભેદરૂપ છે, પણ શ્રાવક અવસ્થામાં આવા કમવિના યતિ સાધ્યસિદ્ધિ થતી નથી. આત્માને ધ્યેયરૂપ કરવાથી આત્મ સન્મુખ આવતા જાઓ છે. આ અધ્યાત્મશાસ્ત્રને સિદ્ધાંત નિયમ છે. રોગી અવસ્થામાં-દુઃખી અવસ્થા પ્રાપ્ત થતાં, પણ તમે હું રેગી છું, હું દુઃખી છું, હું ગરીબ છું, એમ ભાવના કરશે નહીં. એવી ખરાબ ભાવના કરવાથી આત્મસ્વરૂપતાથી કરે ગાઉ દૂર જાએ છે. એમ બહિરાત્મ ભાવના કરવાથી અનંત શકિતવાળી આત્મસત્તાને લેપકરી, બહિરાત્મભાવની દુઃખમય સત્તાને આગળ કરવામાં આવે છે. બહિરાત્મભાવની એવી તુચ્છ સત્તાને જે અવલંબે છે, તે અજ્ઞાની છે, કારણ કે જે બહિરાત્મપણું મિથ્યા છે. તેને તે આગળ કરે છે, માટે તે આત્માને અભકત છે. સુખમય આત્મપ્રભુને હૃદયમંદિરમાં રાખવાને બદલે દુઃખ
સિદ્ધિ
એ છે મારી
, હું
કરવાથી
For Private And Personal Use Only