________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૧ )
ભવ્ય જીવો જ્યાં હોય છે ત્યાં વારંવાર જાય છે. જ્યાં ધર્મરાગી મનુષ્ય વિશેષ હોય, અને ગુરૂશ્રદ્ધાળુ જીવે હોય, ત્યાં મુનિરાજ વિશેષતઃ વિચારે છે અને તેમના પર ઉપકાર કરે છે. સાત ઉપમા પૃથ્વીની મુનિરાજને આપે છે. –જેમ પૃથ્વી છે તે અગ્નિ, વાયુ, વનસ્પતિ, મનુષ્ય, તિર્યંચ, દેવાદિકકૃત્ય, લડાઈ, વહન, પચન શેષણ વિગેરેને સહન કરે છે, વિષાદિકને પણ સહન કરે છે, તેમ
મુનીશ્વર બાવીશ પરિસહને સહન કરે છે. ૨–જેમ પૃથ્વી, ધન ધાન્યાદિક સહિત હોય છે, તેમ મુની
શ્વર જ્ઞાનદર્શન ચારિત્રાદિક ઋદ્ધિસહિત હોય છે. ૩–જેમ પૃથ્વી, અનેક પ્રકારની શાલિપ્રમુખ ધાન્યાદિકની
ઉત્પત્તિ કરે છે, તેમ મુનિવર્ય પોતાની આત્મભૂમિમાં અનેક પ્રકારની જ્ઞાનદર્શનચારિત્રની વિશુદ્ધતારૂપ ગુણોની ઉત્પત્તિ કરે છે. અથવા મુનિરાજ હિતોપદેશ દેઈને, જીની હૃદયભૂમિમાં ન્યાયસમ્પન્નવિભાવાદિક માર્ગોનુસારિના ગુણ, તથા સમકિતપૂર્વક દેશવિરતિ, સર્વવિરતિ,
પ્રમુખ આત્મગુણેની ઉત્પત્તિ કરે છે. ક–જેમ પૃથ્વી શીતઉષ્ણુ સ્પર્શ સહે છે, તેમ મુનિવર્ય
શીતે ણસ્પર્શ સહન કરે છે. ૫–જેમ પૃથ્વી, છેદાની ભેદાતી કેઈ આગળ કહે નહિ,
For Private And Personal Use Only