________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૯ ) કરે તે પણ મુનિરાજ કોઈની આગળ કહે નહિ. પ–જેમ વૃક્ષને કેઈ ચન્દનાદિક સુગંધી દ્રવ્યનું વિલેપન
કરે, તે વૃક્ષ હર્ષાયમાન થાય નહીં, તેમ મુનિરાજને કે ગુણસ્તુતિરૂપચન્દનાદિકને લેપ લગાવે, તે પણ
હર્ષાયમાન થાય નહીં. ૬-જેમ વૃક્ષ જલસિંચનરૂપ સેવાથી, પુખ ફલાદિક આપે
છે; તેમ મુનિરાજ પણ અભ્યથાન, વિનય, ભક્તિ, બહુમાન ગુણ સ્તવનાદિક સેવા કરવાથી, શ્રતશ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, યાવત્ નિવાર્ણરૂપ પુષ્પ ફલા
દિક આપે છે. ૭–જેમ વૃક્ષ વેલાએ કરી વિટામેલ હોય છે, તેમ મુનિવર્ય
સાધુ, સાધ્વી. શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘથી વીંટાએલ હોય છે.
૭ સાત ઉપમા ભ્રમરાની મુનિરાજને આપે છે. ૧–જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગંધધરસ ગ્ર
હણ કરે છે, પણ પુષ્પને કલામણા ઉપજાવતે નથી, ને પિતાના આત્માને સન્ત છે. તેમ ભ્રમરસમાન મુનિવય તે બાગ સમાન ગામનગરાદિક સંબંધી વૃક્ષ સમાન જે ઘર, અને પુષ્પસમાન ગૃહસ્થ દાતારની પાસે જઈ, સુગંધ સમાન અશનાદિક ગ્રહણ કરે છે. પણ પુષ્પસમાન ગૃહસ્થ દાતારને કોઈ જાતની કલામણું ઉપજાવે નહિ,
For Private And Personal Use Only