________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) શ્રાવકપણું અંગીકાર કરી, સંતોષ માનવે નહીં. જેના માનમાં સાધુ થવાની ભાવના નથી, તે શ્રાવક નથી, ગૃહસ્થાવાસમાં વસતાં ભરત, મરૂદેવી માતા પ્રમુખને કેવલ જ્ઞાન થયું, એમ વાંચી ગૃહરથાવાસમાં વસવાને સ્થિર વિચાર કરે જોઈએ નહીં, વા એવો ઉપદેશ પણ આપો નથી. તે સંબંધી મહાજ્ઞાની ધર્મધુરંધર ઉપાધ્યાય શ્રી યશેવિજયજી કહે છે કે –
चरित भणी बहुलोकमानी, भरतादिकनां जेहा लोपे शुभ व्यवहारनेनी, बोधि हणे निज तेह. सौ० बहुदल दीसे जीवनांजी, व्यवहारे शिवयोगा। छींडी ताके पाघरोजी, छोडी पन्ध अयोग. सौ.
ઘણું મનુષ્યો લેકમાં ભરત, મરૂદેવા, પ્રમુખનાં ચરિત્ર કહીને, જે સાધુ થવા રૂપ તથા અન્ય જે શુભ વ્યવહાર તેને લેપે છે, તે સમકિતને નાશ કરે છે. એકાન્તવાદી એમ કહે કે “ભરત, મરૂદેવી માતા વિગેરેએ સાધુપદ કયાં અંગીકાર કર્યું હતું? કેવળ આત્મશુદ્ધિથી જ કેવલજ્ઞાન પામ્યા, તે વ્યવહારનું શું કારણ છે. ” “સાધુ થવાની કંઈ જરૂર નથી. આત્મશુદ્ધ સ્વભાવમાં રમણતા કરીશું, એટલે મુક્તિ થશે.” એમ કહેનારા વ્યવહારમાગનો નાશ કરે છે. કારણ કે ઘણું દળ અર્થાત્ અનેક મનુષ્ય, વ્યવહારથી શિવ
For Private And Personal Use Only