________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૭ ) દેતાં, આંખ મીંચી એકનિષ્ઠાથી પ્રવૃત્તિ કરજે. શુદ્ધ પ્રવૃત્તિ દ્વારા પરમાત્માવસ્થાની સિદ્ધિ કઈ જગના અને રાજી રાખવાથી થતી નથી, માટે આયુષ્ય અને પ્રાપ્ત સામર્થ્યને ઉપગ, આત્મશુદ્ધિ માટે પૂર્ણ વૈર્યથી તથા ઉત્સાહથી કરે. જગજીવોએ તે શ્રી તીર્થકર જેવાને પણ નિર્દોષ કહ્યા નથી, તે તમે તો શા હિસાબમાં? આટલી વાત ધ્યાનમાં રાખે કે બીજા તમને કરોડાધિપતિ કહે, તેથી તમારા ઘરમાં કંઈ પચ્ચીસ રૂપૈયા પણ આવવાના નથી. તેમ અન્ય જગજને તમને સારા કહેશે તે તમારા આત્માની જેવી સ્થિતિ છે, તેથી કંઈ કિંચિત્ પણ વૃદ્ધિ પામવાની નથી, તે પછી મનુષ્યને વ્યર્થ સંતવ પમાડવા, તથા તમારા આ ત્માને વ્યર્થ સંતેષ પમાડવા, મનુષ્ય આયુનો દુરૂપયોગ કેમ કરે ? બીજાઓને મરજીમાં આવે તેમ બબડવા દે. તમારી શુદ્ધ પ્રવૃત્તિથી સંગલમાલા કંઠેમાં આરપાઈ છે, એમ નિશંકરીયા સમજજે, આત્મિક શુદ્ધપરિણતિ ઇચ્છનારની ચગ્યતા સામાન્ય પ્રકારની નથી. તેને એમણની તળાઈમાં શયન કરવાનું નથી. શુદ્ધપરિણતિની તીવ્રછા, અને તે દ્વારા ઉત્પન થતે અસાધારણ પુરૂષાર્થ, એ બન્નેની અખંડ જાગૃતિથી શુદ્ધપરિણતિના સમુખ ગમન થશે. શુદ્ધપરિણતિમાટે સર્વ પ્રકારની બાહ્ય સુખેચ્છાઓ ત્યજી દેવાની જરૂર છે, ભસવું અને આ ફાકવો એ બે કામ
For Private And Personal Use Only