________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
સાજીથી તમારૂ હૃદય મદિર સ્વચ્છ કરી. આમ કરવાથી હૃદયમ ́દિર સ્વચ્છ-પવિત્ર થતાં, તેમાં આત્મપ્રભુને વાસ કરવાની ચેગ્યતા આવશે. સોડ્યું મોઢું એ અલખ જાપ દ્વારા આત્મપ્રભુનું' સ્મરણ, સ્થિરચિત્તથી પ્રેમલાવી કરશે, તા તેથી આત્મપ્રભુના હૃદયમદિરમાં વાસ થશે. ભવ્યે ! ! સમો કે જ્યાં સ્વચ્છ પવિત્ર સ્થાન હોય, ત્યાં ઉત્તમ જનને બેસવાનું મન થાય છે. જ્યાં સુધી હ્રદયમંદિરમાં તૃષ્ણા રૂપ ભાગિયેણુ અને ક્રોધરૂપ ભગીને વાસે હેાય છે ત્યાં સુધી તેવા ખરાબ સ્થાનમાં આત્મપ્રભુ કે જે ત્રિભુવનજનસેવ્યસ્તુ ત્યપૂજ્ય છે, તે વાસ કરી શકે નહીં. ભબ્યા ! તમારા ગૃહમાં કાઢેલુ કૂતરૂ પેસેછે, તેા તમે કેવા તાડુકીને લાકડીવૐ તેને બહાર કાઢી મૂકે છે, કાઢેલા કૂતરાને કાઢયા વિના તમને નિરાંત વળતી નથી. લગ્યે ! તમે। તેથી પણ વિશેષ ભૂલ કરી છે. તમારા હૃદયગૃહમાં વિષયવાસનારૂપ કાહેવુ કૂતરૂ વસ્યા કરેછે, તેને આજદિનપર્યંત તમે નિરાંતે વસવા દેઇ, તમારૂં હૃદયગૃહ દુગધિમય કરી નાખ્યુ છે. જો તમારા હૃદય મરિમાં અન‘તશક્તિમય આત્મપ્રભુ સ્થાપવાની ઇચ્છા હૈય તે વૈરાગ્યરૂપ લાકડીવડે વિષયવાસનારૂપ કહેલા કૂતરાને જલદી કાઢી મૂકો, અને પાછુ હૃદયમાં લાગજોઇ પ્રવેશે નહીં, તેની સ્મૃતિ રાખેા. તમારૂ હૃદયમંદિર પવિત્ર દેખતાં, ધ્યાન ભક્તિથી આકર્ષાએલા આત્મપ્રભુ આપે આપબિરાજમાન થશે,
For Private And Personal Use Only